ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • બાળકને શરદી, કફ, ઉધરસ, કબજિયાત દુર કરવાના ઘરગથ્થુ ઉપચાર

    નાના બાળકની દેખભાળ કરવાના ઘરગથ્થુ ઉપચાર નવજાત શિશુ તેમજ નાના બાળકમાં રોગ ‘ પ્રતિરોધક ક્ષમતા ઓછી હોય છે , તેથી સામાન્ય બીમારીનો પણ તે જલદી ભોગ બને છે . તેના જન્મ પછીની દરેક ઋતુ તેના માટે પહેલી હોય છે , અને તેની અસર પણ તેને થતી જોવા મળે છે . નવજાત શિશુ તેમજ નાના બાળકની…

  • એકવાર અચુક અજમાવીને જુઓ આ ટીપ્સ ટામેટાના સુપ ને સ્વાદિષ્ટ કરવા…..

    ગરદનનું સૌંદર્ય નિખારવા ગરદન પર દસ મિનિટ સુધી પપૈયું રગડવું . લવિંગના ભૂકામાં લીંબુનો રસ ભેળવી દાંત પર ઘસવાથી દાંતના દુખાવામાં રાહત થાય છે . ફ્રીઝમા લીંબુ કડક થઈ ગયા હોય તો તેને થોડીવાર નવસેકા પાણીમાં રાખવા . છે જો તમે બેટરીના સેલ લાંબો સમય સુધી ટકાવી રાખવા માંગો છો તો એક પ્રયોગ જરૂર કરી…

  • કયા રક્ત જૂથના વ્યક્તિ કોને લોહી આપી શકે છે જાણો સંપૂર્ણ માહિતી વાંચો અને શેર કરો

    કયા રક્ત જૂથના વ્યક્તિ લોહી આપી શકે છે? A એ + બ્લડ ગ્રુપ સાથેની વ્યક્તિ એ + અને એબી + બ્લડ ગ્રુપવાળા લોકોને તેનું રક્ત આપી શકે છે. • એ – રક્ત જૂથની વ્યક્તિ એટ, એબી +, એ – અને એબી બ્લડ જૂથોવાળા લોકોને તેનું રક્ત આપી શકે છે. B બી + બ્લડ ગ્રુપ સાથેની…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles