મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.
મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે
અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે
મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..
મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.
પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..
ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..
વડ કફ, પિત્ત, વ્રણ – ઘા, રતવા, દાહ ગર્ભાશય તથા યોનિરોગોનો નાશ કરે છે જાણો વડના અનેક ઉપાયો
વડનાં બધાં અંગો ઔષધરૂપે વપરાય છે . સંસ્કૃતમાં વડને વટ , ન્યગ્રોધ કે બહુપાદ કહે છે . વડ શીતળ , ભારે , ગ્રાહી , મળને બાંધનાર , વર્ણને સારો કરનાર અને તુરા રસને કારણે કફ , પિત્ત , વ્રણ – ઘા , રતવા , દાહ તથા ગર્ભાશય તથા યોનિરોગોનો નાશ કરે છે . વડની છાલ…
લસણની 6 કળીઓ શેકીને ખાવાથી આપણા શરીરમા થશે આટલા ફાયદા
લસણની 6 કળીઓ શેકીને ખાવાથી આપણા શરીરમા થશે આટલા ફાયદા તેમાં પુષ્કળ પોષક તત્વો અને રક્ષણાત્મક સંયોજન હોય છે જે આપણને વિવિધ રોગો સામે લડવામાં મદદ કરતા હોય છે . તેન ઓષધીય ગુણધર્મોને કારણે , તેનો ઉપયોગ અનેક પ્રકારના રોગોમાં રાહત પણ થાય છે . લસણ વિનાની કોઈપણ વાનગી અપૂર્ણ જ માનવામાં આવે છે .…
છોલે ચણાનો મસાલો બનાવવાની રીત
ચણા મસાલો સામગ્રી ઘડમના દાણા – અડધો ચમચો મરી – 1ચમચો આખા ધાણા – 1 ચમચો , જીરું – અડધી ચમચી એલચા – 6 – 7 નંગ , તજ – 2ટુકડા , સિંધાલૂણ સ્વાદમુજબ , લવિંગ – 7 – 8 નંગ આખાં લાલ મરચાં – 4 – 5 નંગ રીતઃ લોઢીને ગરમ કરી તેના પર…
