ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • કુદરતી સાબુ તરીકે ઉપયોગી અરીઠાના બીજા અનેકગણા ફાયદા વાંચો અને મિત્રો સાથે શેર કરો

    તેની વિશ્વના ઉષ્ણકટિબંધીય પ્રદેશોમાં લગભગ 40 પ્રજાતિઓ જંગલી અને સંવર્ધન કરેલી જોવા મળે છે, જેમાં ઈન્ડો-મલયન ક્ષેત્ર મુખ્ય છે. જેમાંથી ત્રણ જાતિઓ  એસ. ઈમાર્જીનેટસ, એસ. મુકોરોસી અને એસ. ટ્રાયફોલિએટસ ભારતમાં થાય છે. અરીઠા મોટા ભાગે ભારતમાં સમગ્ર જગ્યાએ જોવા મળે છે . આ વૃક્ષ ભારતમાં બંગાળના હુગલી – હાવડા, છોટા નાગપુર, રાજસ્થાન, સૌરાષ્ટ્ર, દક્ષિણ ભારત…

  • ડાયાબિટીસ, કિડની આંતરડાને ફાયદાકારક છે આ પાંદડાઓ વાંચો અને શેર કરો

     લીમડાના પાન (એઝાડીરાક્ટા ઈન્ડિકા – Azadirachta indica)લીમડાના પાનને આયુર્વેદમાં એક ઔષધી માનવામાં આવે છે. તે સ્વાદમાં કડવો લાગે છે પરંતુ તેના ફાયદા ખૂબ જ મીઠા છે એટલે કે તે ખૂબ ફાયદાકારક સાબિત થાય છે. તે એન્ટિબાયોટિક તત્વોથી ભરપુર હોય છે.  તેને ખાવાથી ડાયાબિટીઝને નિયંત્રણમાં રાખવામાં આવે છે, સાથે સાથે અનેક બીમારીઓનો પણ નાશ થાય છે. …

  • બજાર જેવા એકદમ નરમ પાઉં હવે ઘરે જ કુકરમા બનાવો તો જાણો રેસીપી

    લાદી પાઉં બનાવવા ની જેના વિશે તમે પણ ઘણી ચેનલો, મેગ્જીનો અને પુસ્તકો મા વાચ્યું તેમજ જોયું હશે.  ઘરે કુકર મા કેવી રીતે બને છે રૂ જેવા પોચાં લાદી પાઉં જેના થી તમે વડાપાંવ ,દાબેલી કે પછી એમ જ ખાવ એક વાર બનાવી ને તો જુઓ ખાતા જ રહી જશો. તાજા અને નરમ પાઉ સૌથી…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles