મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.
મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે
અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે
મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..
મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.
પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..
ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..
દરેકને ઘરમાં ઉપયોગી હેલ્થ ટીપ્સ એકવાર જરૂર અજમાવી જુઓ અને મિત્રો સાથે શેર કરો
બટાકા બાફતી વખતે બટાકા વધુ બફાઈ જવાથી ફાટી જતા હોય છે તો આ ટિપ્સ અપનાવશો તો બટાકા બાફતી વખતે ફાટશે નહીં બટાકા બાફતી વખતે તેમાં વિનેગપર અને મીઠું નાખવાથી બટાકા વધુ બફાઇ તેમજ ફાટી જતા નથી. સોસ બનાવતી વખતે સોસમાં સ્વાદ વધારવા માટે સોસમાં ગળપણ વધારવા માટે સાકર ઉમેરવાની બદલે ગાજરનો ઉપયોગ કરો સોસમાં ગળપણ…
દરેક મહિલાને ઉપયોગી કામમાં આવે તેવી ઘરગથ્થું ટીપ્સ | રસોઈ ટીપ્સ | કિચન ટીપ્સ
સફેદ કપડા ખુબ મેલા થયા હોય અને ઝડપથી સાફ કરવા માટે પાણીમાં બે એસ્પિરીનની ગોળી નાંખી, તેનાથી કપડાં ધોવાથી મેલ, માટી વગેરેનાં ડાંધા દૂર થઈ જશે. આ રીતે કપડા ઢોસો એટલે કપડા ધોવામાં વધારે મહેનત કરવાની જરૂર નહિ પડે આરામ થઈ સાફ કપડા સાફ થઇ જાશે અને થાક પણ નહિ લાગે ફુદીનાની ચટણી સ્વાદિષ્ટ અને…
પગની એડીનો દુખાવો દુર કરવા માટે અપનાવો આ અકસીર ઈલાજ આ માહિતી ખુબ શેર કરજો કોઈકને કામ લાગી જાય
ચીકનગુનિયા એક વાર થાય એટલે આખું વર્ષ દરમિયાન પગમાં દુખાવો થાય છે ખાસ પગની એડીમાં ખુબ દુખાવો થાય છે પગની એડીનો દુ:ખાવો પણ પીડાદાયક હોય છે. આમ પગની એડીમાં થતો દુખાવાથી રાહત મેળવવા માટે આ ઉપાય જરૂર ઘરે અજમાવજો જો ફેર પડે તો મિત્રો સાથે શેર કરજો કોઈક ને કામ લાગી જશે અને પુણ્યનું કામ…
