મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.
મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે
અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે
મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..
મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.
પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..
ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..
શરીરની ચરબી ઉતારવા, ખોરાકનુ પાચન કરવા, કફ દૂર કરવા ખુબ અસરકારક છે આ મરીનો પાઉડર બનાવવાની રીત વિદેશમા આની ખૂબ માંગ છે
આપણો વન વગડો: ઔષધ મહિમા: તીખાં, તીક્ષ્ણ, ગરમ, પચવામાં હલકાંઃ કાળાં મર કાળાં મરી : કાળાં મરી તીખાં, તીક્ષ્ણ, ગરમ, પચવામાં હલકાં, રુચિ ઉત્પન્ન કરનાર, શોષક, ભૂખ લગાડનાર, શીરો વિરેચનીય, કૃમિનાશક, કફ, વાયુ તથા હૃદયના રોગોનો નાશ કરનાર છે. ઉપરાંત મરી નાડીને બળ આપનાર, જઠરાગ્નિને પ્રદીપ્ત કરનાર, આહારનું પાચન કરાવનાર, યકૃતનું બળ વધારનાર, વાયુને નીચેના…
મણકા મા ગાદી ખસી ગઇ હોયતો ઑપરેશન કરાવવાની કોઈ જરુર નથી ફકત પાચજ મિનીટમા માણસ ચાલતો થઇ જાય સાવ મફતમાં
કમરના મણકા માટે મફતમાં સેવા કરતા આ કાકાને લાખો સલામ ………. મફતમાં ઑપરેશન વગર ફકત પાચજ મિનીટમા મણકા મા ગાદી ખસી ગઇ હોયતો માણસ ચાલતો થઇ જાય કમર મા L4.L5 મણકા મા ગાદી ખસી ગઇ હોયતો ઑપરેશન કરાવવાની કોઈ જરુર નથી ફકત પાચજ મિનીટ મા માણસ ચાલતો થઇ જાયછે………….. હુ ગામ કલ્યાણ પુરા નો વતની…
ભૂંગળા બટાકા બનાવવાની રેસીપી
ભૂંગળા બટાકા દરેકને ખુબ પસંદ હોય છે ધરે બનાવો ચટપટા ……રેસીપી વાંચવા વિનંતી સામગ્રી :300ગ્રામ બટાકા 15થી 20નંગ ભૂંગળા 2ચમચી મરચું પાવડર 1ચમચી હળદર પાવડર 2ચમચી ધાણાજીરું પાવડર મીઠું સ્વાદ અનુસાર 2ચમચી તેલ ચપટી હિંગ , કોથમીર બનાવવાની રીત :સૌ પ્રથમ એક કૂકર માં બટાકા લઇ 4થી 5સિટી વગાડી બટાકા બાફી દો. અને બટાકા સમારી…
