ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • એમઆરપીથી વધુ ભાવ લેવાતા હોય તો ક્યાં ફરિયાદ કરશો જાણો અને શેર કરો

    જાગો ગ્રાહક જાગો . . … … MRPથી વધુ કિંમતો કટકટાવનારાઓ ચેતે હવે ૫ લાખનો દંડ : ૨ વર્ષ જેલ નવી દિલ્હી , તા . ૨૬ : . એમઆરપી મેકિસમમ રીટેઈલ પ્રાઈસ ‘ થી વધુ કિંમત વસુલવાની વધતી જતી ફરીયાદોના પગલે કેન્દ્ર સરકાર આ અંગેના કાયદાઓ મારે કડક બનાવી રહી છે અને આ કાયદો અમલમાં…

  • ડાયાબિટીસનો રોગ જડમૂળથી નાશ કરતો અકસીર ઉપાય વાંચો અને શેર કરો

    સાચવવા જેવું ડાયાબિટીસનો રોગ જડમૂળથી નાશ કરતો અકસીર ઉપાય આપ જો ડાયાબિટીસના દર્દી છો તો . આપના પગના તળિયામાં એક આકડાનું લીલું તાજું પાન મુકીને દરરોજ બૂટ – મોજાં , મોજડી કે સેન્ડલ પહેરો . . . આપના સુગર લેવલમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળશે . ઉપરાંત આ પ્રયોગથી ‘ મેલેરિયા સામે તથા કોઈપણ તાવ સામે…

  • વિટામીન B12ના ઈંજેક્શન લેવા નહીં પડે કરો કેરીની ગોટલીનો આ ઉપાય

    ભાસ્કર ખાસ • ભારતના 80 % લોકો વિટામીન B12ની ઉણપથી પીડાય છે અને તેનો વિકલ્પ છેકેરીની ગોટલી કેરીની ગોટલી ખાશો તો વિટામીન B12ના ઈંજેક્શન લેવા નહીં પડે મકર | આણંદ 2013માં એડિયન પેટન્ટ એવોર્ડથી ન્માનિત , 130થી વધુ પેટન્ટ ધરાવતો ભારતીય એડિસન તરીકે જાણીતા વર્ષીય મૂળ ભારતીય અમેરિકન શોધક ગોરધનભાઈ પટેલ હાલમાં સ્થિત ચારૂસેટ યુનિવર્સિટીની…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles