મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.
મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે
અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે
મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..
મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.
પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..
ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..
વિટામીન B12ના ઈંજેક્શન લેવા નહીં પડે કરો કેરીની ગોટલીનો આ ઉપાય
ભાસ્કર ખાસ • ભારતના 80 % લોકો વિટામીન B12ની ઉણપથી પીડાય છે અને તેનો વિકલ્પ છેકેરીની ગોટલી કેરીની ગોટલી ખાશો તો વિટામીન B12ના ઈંજેક્શન લેવા નહીં પડે મકર | આણંદ 2013માં એડિયન પેટન્ટ એવોર્ડથી ન્માનિત , 130થી વધુ પેટન્ટ ધરાવતો ભારતીય એડિસન તરીકે જાણીતા વર્ષીય મૂળ ભારતીય અમેરિકન શોધક ગોરધનભાઈ પટેલ હાલમાં સ્થિત ચારૂસેટ યુનિવર્સિટીની…
मूली के पत्ते के पकोड़े
मूली के पत्ते के पकोड़े सामग्री :- मूली के पत्ते – 3 कप बेसन – 1 कप हरी मिर्च – 1 बारीक कटी हुई हींग – ¼ चम्मच धनिया पाउडर – ½ चम्मच लाल मिर्च पाउडर – ½ चम्मच अदरक – 1 चम्मच , बारीक कटी हुई पानी – घोल बनाने के लिए नमक –…
આ કારણે રોજ ભોજનમાં લેવી જોઈએ રોટલી જાણો રોટલીના ફાયદા
રોટલી ભારતીય ભોજનનો મહત્વનો ભાગ માનવામાં આવે છે. આ રોટલી શાકભાજી, દાળ, સંભારા સાથે ખાવામાં આવે છે, રોટલીમાં વિટામિન્સ, મિનરલ્સ, કૈલ્શિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ અને પોટેશિયમ જેવા પોષક તત્વોથી ભરપુર હોય છે. રોટલી તેલ વગર બનાવવામાં આવે છે એટલે તે વધારે હેલ્ધી હોય છે. આજે આપણે જાણીશું કે શા માટે ભોજનમાં રોટલીનો ઉપયોગ કરવો જોઈએ. એક…
