ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • માર્કેટ જેવી એકદમ પાતળી અને ક્રિસ્પી ચીકી બનાવવાની રીત | chikki banavvani rit | winter recipe | dryfruit chikki

    મગફળીની ચીકી બનાવવાની રીત | magafalini chiki banavvani rit મગફળીની ચીકી બનવવા જરૂરી સામગ્રી – સીંગદાણા 250 ગ્રામ, 250 ગ્રામ ગોળ, ઘી બે મોટી ચમચી, 5-6 વાટેલી ઈલાયચી સ્વાદ મુજબ.  મગફળીની ચીકી બનાવવાની રીત – સીંગદાણાને સેકીને અધકચરા વાટી લો. ત્યારબાદ કઢાઈમાં ઘી ગરમ કરી તેમા ગોળને ઓગાળો. ગોળ ઓગળીને ફૂલવા માંડે કે તરત જ…

  • કુવારપાઠું વાળ માટે લાભદાયક છે એ તો બધાએ સાંભળ્યું હશે પરંતુ ડાયાબીટીસ, દાંતના દુખાવા, ગેસ, લીવર, તનાવ, થાક લાગવો જેવીઅનેક સમસ્યાનો સામનો કરે છે

    કુંવારપાઠાનું ઔષધીય મૂલ્ય ખુબજ વધારે છે. કુવારપાઠું વનસ્પતિ ૬૦થી પણ વધારે જાતનાં માનવરોગોના ઇલાજમાં ધાર્યા પરિણામ આપે છે. કુવારપાઠું વનસ્પતિ કેન્સર, ડાયાબિટિસ, એઇડ્સ, ઓઇન્ડીશ, ડાયજેશન, બ્લડ પ્યુરીફિકેશન અને લીવરસ્કીન માટે ફાયદાકારક ગણાય છે. એટલે જ આજે સમગ્ર વિશ્વની માનવજાતિએ આવશ્યક અને જરૂરી ઔષધિ તરીકે માન્ય રાખ્યું છે. કુંવારપાઠાની વધતી જતી માંગ સાથે તેના ઉત્પાદનનું પણ…

  • ઓપરેશન વગર ફક્ત બે મહિનામાં ઘૂંટણનું રીપ્લેસમેન્ટ કરે છે આ બાવળ

    બાવળને તમે જરૂર જોયો હશે .તે ભારતમાં બધી જગ્યાએ વગર ઉગાડયે જાતે જ ઉંગી જાય છે .જો આ બાવળ નામનું ઝાડ અમેરિકા કે બીજા વિદેશોમાં આટલા પ્રમાણમાં હોત તો આજે તે લોકો તેની પેટન્ટ કરાવી ને દવાઓ બનાવીને આપણી પાસેથી હજારો રૂપિયા લૂંટતા હોત .પણ ભારતના લોકોને જે વસ્તુ મફતમાં મળે છે .તેની કોઈ કિંમત…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles