ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • સોમવારનું સ્પેશિયલ મેનું નોંધી લો | Monday menu

    દરરોજ એક જ પ્રશ્ન હોય છે શું રસોઈ બનાવવી હવે તમારે રસોઈ બનવવા વિચારવું નહિ પડે અમે તમારી સાથે લઇ ને આવીયા છે સોમવાર માટેની રસોઇ મેનુ આ મેનુ તમારા મિત્રો સાથે પણ શેર કરજો સવારનો નાસ્તો | નાસ્તાનું મેનુ | morning menu | snacks menu | કાચા કેળા અને વટાણા ના સ્ટફડ પરાઠા પરાઠા…

  • હસુદાદા નો દેશી પ્રયોગ શિયાળામાં બહેનોને કમર દુખાવો અને માથાનો દુખાવો નહિ થવા દે આ અક્ષીર ઈલાજ | કમર ના દુખાવા ના કારણો

    કમર ના દુખાવા ના કારણો : શિયાળાની ગુલાબી ઠંડીની શરૂઆત થઈ ગઈ છે આ ઠંડી શરુ થાય એટલે મહિલાને કમરનો દુખાવો શરુ થતો હોય છે આ દુઃખાવાથી કાયમી રાહત મેળવવા માટે આ આયુર્વેદ નુસ્ખા એકવાર જરૂર અપનાવી જોજો શિયાળામાં મહિલાને ખુબ પરેશાન કરતો કમરનો દુખાવો અને માથાના દુખાવો દૂર કરવા અકસીર ઈલાજ બહેનો ને કમ્મરમાં…

  • શિયાળાની સીઝનમાં મળતું આ જાદુઈ ફળ સવારે ફક્ત 2 મિનિટમાં આખું પેટ સાફ કરી દેશે

    શિયાળાની સીઝન શરુ થી ગઈ છે આ સીઝનમાં આ ફળ આસાનીથી મળી રહે છે આ ફળનું નામ છે જામફળ શિયાળામાં દરરોજ ભૂલ્યા વગર ખાશો તો એટલા ફાયદા થશે જે તમને અનેક ખર્ચ કર્યા પછી પણ નહિ મળે જામફળનનું નિયમિત સેવન કરવાથી થી પાચનતંત્ર મજબૂત બને છે. અને શરીર તંદુરસ્ત બની રહે છે જે લોકોને કાયમી…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles