ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • દહીંની અલગ અલગ ચટણી બનાવવાની રીત । દહીંની ચટણી । chutney |

    આ રીતે ઘરે બનાવો દહીંની ચટણી, ઘરના લોકો આંગળી ચાટતા રહી જશેશિયાળાની ગુલાબી ઠંડીમાં ખુબ ભૂખ લાગે છે આ ભૂખમાં ચટપટી વાનગી અને નવી નવી રેસિપિ ખાવાનું મન થાય છે તમે ચટપટી વાનગી બનાવો તેની સાથે આ દહીંની ચટણી જરૂર બનાવજો ઘરના લોકો આંગળા ચાટતા રહી જશે અને વારંવાર બનાવવાનું કહેશે આવો શીખીએ દહીંની અલગ…

  • ખેતસીભાઈનો ચમત્કારિક પ્રયોગ દાદા એ સમજાવ્યું પથરીનું સમાધાન

    ખેતસીભાઈનો ચમત્કારિક પ્રયોગ દાદા એ સમજાવ્યું પથરી થી બચવાનો ચમત્કારિક પ્રયોગ જો તમે આ પ્રયોગ કરશો તો અનેક બીમારી હમેશા માટે તમારાથી દૂર રહેશેખેતસીભાઇ સમજાવે છે જો તમે પાણી પીવાની સાચી રીત જાણી જશો અને પાણીની કિંમત કરતા શીખી જશો તો તમને પાણી અનેક બીમારીથી બચાવશે આમ જોઈ તો પાથરી થવાની મુખ્ય કારણ પાણી જ…

  • લાખો રૂપિયા ખર્ચવા છતાં લિવરના ન મટતા રોગોને મટાડનાર છે આ ઔષધ

    ફોટામાં બતાવેલ ઔષધી ફૂકડવેલ છે.જે ઔષધી આજે લુપ્ત તા નાં આરે હોય જેથી જેની પાસે જમીન, વાડો,અથવા વાવવાની સુવિધા હોય તેવા લોકોએ આના બીજ ગોતી અને દિવ્ય ગણાતી આં ઔષધી ને બચાવી લેવી જોઈએ. આ ઔષધી લીવર સબંધિત બીમારી માટે ખુબજ અક્ષીર છે.અને કુદરતની બક્ષિસ છે. લાખો રૂપિયા ખર્ચવા છતાં લિવરના ન મટતા રોગોને મટાડનાર…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles