ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • દરેકને ઉપયોગી એવી 16+ કામની ટિપ્સ જે તમને સ્માર્ટ બનાવશે

    Coconut માંથી ટોપરું આંખે આખું અને ઝડપથી કાઢવા માટે નારિયેળને ટીપીને પછી તોડવામાં આવે તો નાળિયેર કાચલીમાંથી એકસરખી રીતે અને ઝડપથી છૂટું પડશે. Peanuts શીંગદાણા બનાવતી વખતે આ વસ્તુનું ધ્યાન રાખો શીંગદાણા દાજશે નહિ અને શીંગના ફોતરાં ઝડપથી ઉતરી જશે મગફળીના દાણાને શેકતી વખતે તેની ઉપર થોડું પાણી છાંટી દેશો તો સીંગદાણા દાઝી નહીં જાય…

  • દરેક મહિલાને રસોઈની રાણી બનાવશે આ કિચન ટિપ્સ ફોટા પર ક્લિક કરી વાંચો અને શેર કરો

    દાળ ભાત રાંધતી વખતે દાળ અથવા ટી ભાતમાં ખૂબજ ઊભરો આવતો હોય તો તેમાં ઘી અથવા તેલના થોડા ટીપા નાખવાથી ઉભરો આવતો નથી. તેમજ ભાત બનાવતી વખતે જ અંદર ઘી નાખી દેવાથી સુગંધીત બની જાય છે અને ફાયદો કરે છે. ભાત બનાવતી વખતે તેમાં જો ત્રણ-ચાર ટીપા લીંબુનો રસ કે સરસિયું નાખવામાં આવે તો ભાત…

  • ઉપયોગમાં આવે તેવી ઘરગથ્થુ ટિપ્સ એકવાર જરૂર વાંચો અને મિત્રો સાથે શેર કરો

    સોય બુઠ્ઠી થઈ જાય એટલે આટલું કરો સોયા બુઠ્ઠી થઈ જાય એટલે કપડાંમાં બટન ટાંકવા કે કપડામાં ઝિલાય કરવામાં કંટાળો આવે છે આમ સોય બુઠ્ઠી થઈ ગઈ હોય તો તેને થોડીવાર સેન્ડ પેપર પર ઘસવાથી તે ફરી વાપરવા લાયક થઈ જશે. healthtips | flower સાબુ અને મીણબત્તી એક એવું વસ્તુ છે કે ઝડપથી પુરી થય…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles