મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.
મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે
અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે
મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..
મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.
પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..
ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..
બાળકો માટે વેજ પરાઠા બનાવવાની રેસીપી
બાળકોને દરરોજ અલગ અલગ નસ્તો બનાવી આપી તો ખુશ થઇ જાય છે અત્યારે તો ચોમાસાની સીઝન શરુ થઈ ગય છે એટલે વરસાદમાં ગરમ ગરમ ખાવાનું ખુબ મન થાય છે અને ભૂખ પણ બહુ જ લાગે છે તો આ ગરમા ગરમ પરાઠા બાળકોને બનાવીને આપજો બાળકો ખુબ ખુશ થશે વેજ પરાઠા બનાવવા માટે જરૂરી સામગ્રી વેજ…
દરેક ફળ ખાવાના ફાયદા અને તેમાંથી ક્યા ક્યા વિટામીન મળે છે તે વિશેની માહિતી
સફરજનમાંથી કયું વિટામીન મળે? | સફરજન ખાવાના ફાયદા | સફરજન નો ઉપયોગ | સફરજન english meaning સફરજન ને ENGLISH માં APPLE કહે છે, બીમાર લોકોને ડોક્ટર સફરજન ખાવાની સલાહ આપે છે સફરજન માત્ર પૌષ્ટિક જ નથી, પરંતુ વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. સફરજન હૃદય, બ્લડપ્રેશર અને ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે સફરજન ફાઈબર અને જ્યુસથી ભરપૂર…
ફકત પાંચ રૂપિયામાં હરસ-મસા-બળતરા (૩ દિવસનો પ્રયોગ) જળમૂળથી દૂર
હરસ-મસા-બળતરા (૩ દિવસનો પ્રયોગ) અતિ સરળ સારવાર દ્વારા રાહત અને શાંતિનો અનુભવ થાય. જી નિરંજન ફળ પાઈલ્સની સારવારમાં- પાઇલ્સની સમસ્યાથી ઘણા લોકો પરેશાન રહે છે. પાઈલ્સથી પીડિત લોકોએ રાત્રે સૂતી વખતે એક નિરંજન ફળ અડધા ગ્લાસ પાણીમાં પલાળી રાખવું જોઈએ. સવારે ખાલી પેટ આ જ પાણીમાં તેને મેશ કરો અને તે પાણી પી લો. આમ…
