ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • ચાઈનીઝ ફૂડમાં ખવાતો આજીનો મોટો શરીર માટે કેટલો નુકશાન કારક છે.

    આજીનો મોટો ખાવા ના લાભ વિષે પણ જાની લો : કેટલાક ખાધપદાર્થમાં કુદરતી રીતે  આજીનો મોટો સમાયેલ હોય છે. જેમકે ટામેટુ, દરિયાની માછલી,પનીરઅને મશ૩મમાં આ મોટી માત્રામાં હોય છે. જેથી આ વસ્તુઓની વાનગીઓ બનાવતી વખતે  આજીનો મોટો અલગથી નાખવાની જ૩ર પડતી નથી. જો કોઇ વ્યક્તિ  સ્વસ્થ છે તેવા લોકોએ આજીનો મોટો  ખાવામાં કોઇ ઉણપ નથી…

  • શુક્રવારની સ્પેશિયલ રેસીપી નોંધી લો | Friday menu | weekly menu | recipe menu

    દરેક મહિલાઓને રોજ એક જ પ્રશ્ન હોય છે આ જ રસોઈમાં શું બનાવવું જો કઈ મેનુ ફિક્સ હોય તો રસોઈ બનાવવામાં ખુબ સરળતા રહે છે.  તો આજે અમે તમારી સાથે મેનુ લઈને આવિયા છીએ શુક્રવારે સવારે બનાવવાનો નાસ્તો:  સવારના નાસ્તામાં બનાવો ઇન્દોરી પૌંઆ. ઇન્દોરી પૌંઆ બનાવવા માટે જરૂરી સામગ્રી: 1 મોટું બાઉલ પલાળેલા પૌંઆ, 1 નંગ ડુંગળી ઝીણી સમારેલી ,…

  • ચોમાસામાં કપડા ઘોયા પછી પણ કપડામાંથી દુર્ગંધ આવે છે તો અપનાવો આ ટીપ્સ

    ચોમાસાની ઋતુ શરુ થાય એટલે  મોટેભાગે ભેજને કારણે કપડામાંથી વાસ આવવા લાગે  છે. ઘણી વાર તો કપડા પર સફેદ દાગ પણ પડી જાય છે જે  ખરાબ લાગે છે. આવામાં વાસ આવતા કપડાને પહેરવાની ઈચ્છા થતી નથી પરંતુ આજે  કપડામાંથી આવતી દુર્ગંધને દૂર કરવા માટે અમે તમને કેટલીક ટીપ્સ બતાવશું જેનાથી ભીના કપડામાં વાસ નહિ આવે…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles