અેકદમ કાઠિયાવાડી દહી તિખારી બનાવવાની રીત વાંચો

દહી તિખારી બનાવવા માટે જરૂરી સામગ્રી: ૧ કપ દહીં ૧ ચમચી લસણ મરચા ની પેસ્ટ નમક સ્વાદાનુસાર ૧ નાની ચમચી હળદર નો પાવડર ૧ નાની ચમચી મરચાં નો પાવડર ૧ નાની ચમચી ધાણા જીરા પાવડર ૧ ચમચી તેલ હિંગ ચપટી બારીક કાપેલી કોથમીર દહી તિખારી બનાવવાની રીત : સૌ પ્રથમ એક કડાઈ માં તેલ ગરમ … Read more

જીવનમા અતી ઉપયોગી માહીતી મેડીકલ ફીટનેસ આ પોસ્ટ ઘણું રીસર્ચ કર્યા બાદ બનેલી છે આ મેસેજને બને એટલા લોકો સુધી પહોંચાડો

જીવનમા અતી ઉપયોગી માહીતી મેડીકલ ફીટનેસ :: High BP 120/80 — Normal 130/85 –Normal (Control) 140/90 — High 150/95 — V.High Low BP 120/80 — Normal 110/75 — Normal (Control) 100/70 — Low 90//65 — V.Low Haemoglobin Male — 13 — 17 Female — 11 — 15 RBC Count — 4.50 — 5.50 (million) Pulse(ધબકારા) … Read more

જાણો ડાયબિટીજના દર્દીઓને “શુગર ફ્રી ટેબલેટ” થી થાય છે આ નુકશાન વાંચો અને શેર કરો

જે લોકો ડાયબિતીજના રોગી છે તેના માટે ખાંડની જગ્યા શુગર ફ્રી ટેબલેટ લેવાનો ચલન શરૂ થઈ ગયું છે. આ ટેબલેટ શુગર ફ્રી હોતા પણ કોઈ પણ વસ્તુમાં મિઠાસ લઈ આવે છે તેમાં કેલોરી પણ નહી હોય છે. તેથીઆ ડાયબિટીજ કે શુગરના દર્દીઓ માટે ખૂબ કાનની હોય છે. તેનો ઉપયોગ તેજીથી વધી રહ્યું છે, પણ શું … Read more

આડ અસર વગરની અસરકારક સારવાર હાથ – પગના ચોક્કસ પોઈન્ટ પર વિશેષ પ્રકારે પ્રેશર આપીને રોગની આ રીતે સારવાર કરવામાં આવે છે

વર્તમાન સમયમાં જે કોઈ વૈકલ્પિક સારવાર છે તેમાં એક્યુપ્રેશર પણ ખૂબ અસરકારક છે , આ પધ્ધતિમાં હાથના અને પગના પંજાના ચોકકસ પોઈન્ટ પર ચોક્કસ પ્રકારે પ્રેશર આપીને સારવાર કરવામાં આવે આપણા શરીરમાં કેટલાક પોઈન્ટ ઉર્જાનું વર્ણન કરે છે જયારે આ પોઈન્ટ પર વજન આપવામાં આવે ત્યારે એન્ડોર્ફિન ઉત્પન્ન થાય છે, જે પીડાને ઓછી કરવાનું અને … Read more

વિજળીનો કરંટ લાગે ત્યારે તરત કરવા આ 4 કામ જીવ બચી જશે

કૂલર પંખા એસી ટીવી કે વિજળીથી ચાલતી કોઈ પણ વસ્તુ ક્યારે પણ કરંટ એટલે જે વિજળીનિ ઝટકો આપી શકે છે. કરંટ હળવો હોય, પણ તેનો અસર તમારા શરીર અને હૃદય ગતિ પર જરોર પડે છે. ………………… જો ઝટકો તીવ્ર હોય, તો આ ગંભીર સમસ્યા થઈ શકે છે. તેનાથી બચવા માટે કોઈ ઈલેક્ટ્રિક ઉપકરણનો પ્રયોગ કરતા … Read more

ખાત્રી કરો કે તમારુ બાળક રાત્રે સુવે છે અને સરેરાશ ઉંઘનો સમયપત્રક

મા , મારા માટે લોરી વગાડો | તમારું બાળક અડધી રાત્રે અથવા વહેલી સવારે ઉઠે છે ? આખી રાત તમારે નાળક સૂઈ જાય તે કેવી રીતે સુનિશ્ચિત કરવું તે અહીં છે ‘ ખાતરી કરો કે બાળક આખી રાત સુવે છે ( 0 – 6 મહિના ) સરેરાશ ઊંઘનું સમયપત્રક ઉમટ ( મહિનામાં ) . દિવસની … Read more

ગરીબોની બદામ મગફળી કેન્સર, હાર્ટ એટેક, ડાયાબીટીસ સહિત અન્ય રોગોમા રાહત આપે છે

લોકોને બદામને રાત્રે પલાળીને સવારે ખાવાની આદત હોય છે, કેમ કે બદામમાં એકથી વધીને એક બહુ જ ફાયદા હોય છે. તે આપણને તંદુરસ્ત રાખે છે. પંરતુ માર્કેટમાં વધી રહેલા બદામના ભાવોને કારણે રોજ બદામ ખાવું મોંઘુ બની રહ્યું છે. ……….. પણ જો તમને બદામનો ઓપ્શન મળે, જો તેના જેવો જ ફાયદો આપે. તમને જાણીને નવાઈ … Read more

બાજરો આપણા શરીરમા હૃદયરોગથી બીજી અનેક બીમારીઓ સામે લડે છે તો વધુમા વાંચવા કલીક કરો

બાજરો ખાવાથી શરીરમાં થાય છે આ, જે 90% લોકોને ખબર નથી- એક વાર જરૂર જાણો બાજરાના દાણામાં અન્ય અનાજની સરખામણી એ પ્રોટીનની માત્રા અધિક હોય છે અને એમિનો એસિડનું સારું સમતોલન હોય છે. તેમાં ‘લાયસિન’ (lysine) અને મેથિઓનાઇન+સિસ્ટાઇનની (methionine + cystine) ઊંચી માત્રા હોય છે. ઘાસચારાની સરખામણીમાં તેમાં બમણું મેથોઈનાઇન (methionine) છે જે પ્રાકૃતિક પોલ્ટ્રી … Read more

104 ‘ નંબર ભારતમાં રક્તની જરુરીયાતો માટે ખાસ નંબર બનશે પ્લીઝ આ સંદેશને આગળ મોકલો જેથી , આ સુવિધા દ્વારા ધણા જીવન બચાવી શકાય છે .

સરકારની નવી યોજના આજથી ‘ 104 ‘ નંબર ભારતમાં રક્તની જરુરીયાતો માટે ખાસ નંબર બનશે . ” બ્લડ ઓન કોલ ” સેવાનું નામ છે . આ નંબર પર ફોન કર્યા પછી 40 કિ . મી . ની ત્રિજ્યામાં ચાર કલાકની અંદર રક્ત પહોચવાડવામાં આવશે જેનો ચાર્જ Rs . 45 બોટલ દિઠ અને પરીવહન માટે Rs … Read more

ગાંઠિયા નું શાક બનાવવા માટે તૈયાર ગાંઠિયા લાવવાની જરૂરત નથી…

આ શાક ની ખાસિયત એ છે કે તળેલા ગાંઠિયા નો ઉપયોગ નથી કર્યો એટલે સાવ ઓછા તેલ માં બનતું આ શાક છે જેનો ટેસ્ટ એકવાર કરશો તો વારંવાર ખાવાનું મન થશે.આ ગાંઠિયા નું શાક સ્વાદ માં ખૂબ જ સ્વાદિષ્ટ અને સરળતા થી બનાવી શકો એવું છે. ગાઠિયાનુ શાક બનાવવાની જરૂરી સામગ્રી:- ગાંઠિયા બનવવા માટે 2 … Read more