Home 2020 October

Monthly Archives: October 2020

પુરૂષો માટે કામનો છેલસણનો આ ઉપાય , જાણો શું છે ફાયદા લસણમાં રહેલાં એલિસિનથી બ્લડ સર્ક્યુલેશન ઈમ્પ્રથાયછે . તેનાથી સ્ટેમિના વધે છે .આમાં સેલેનિયમ અને વિટામિન્સ હોય છે . તેનાથી સ્પર્મક્વોલિટી ઈમૂવ થાય . છે . જેનાથી ફર્ટિલિટી વધે છે . આમાં રહેલાં એલિસિનથીપુરૂષોમાં સેક્સ હોર્મોનનું લેવલ બેલેન્સમાં રહે છે . આ ઈરેક્ટાઈલા ડિફંક્શનની પ્રોબ્લેમથી બચાવે છે . આનાથી કોલેસ્ટ્રોલ લેવલ કંટ્રોલમાં...
હાડકાં મજબૂત રાખવા ન ખાતાં આ 10 FOODS જંકફૂડ જંકફૂડ જેમ કેબર્ગર , પિઝા અને પાસ્તામાં સોડિયમની માત્રા વધુ હોય છે . આ બોડીમાં કેલ્શિયમની માત્રામાં ઓછી કરે છે . જેના કારણે હાડકાં નબળાં થવા લાગે છે . ચોકલેટ ચોકલેટ ખાવાથી બોડીમાં શુગર અને ઓક્સેલેટનું લેવલ વધે છે . જેનાથી કેલ્શિયમ યોગ્ય રીતે એબ્સોર્બ થતું નથી અને હાડકાં નબળાં થવા લાગે...
એક ફળ ઘણા ફાયદા પોમેલો ફળ ના ફાયદા વિશે જાણોપોમેલો ફળ માં વિટાઇમિન B12,B6,C અને વિટાઇમિન A ભરપૂર માત્ર માં હોય છે1 પોમેલો ફળ લોહી નવું બનાવે છે અને તંદુરસ્તી રાખે છે2પોમેલો ફળ આરોગ્ય ને લાભ જેવાકે સાંધા ના દુખાવા દાતના દુખાવા અને દાત ને મજબૂત બનાવવામાં મદદ કરેછે3પોમેલો ફળ ડાયાબિટીસ ને અટકાવે છે અને પાચન શક્તિ મજબૂત બનાવવા...
બાળરોગો ખજુરની એક પેશી ચોખાના ઓસામણ મેળવી ખુબ વાટી તેમાં થોડું પાણી મેળવીને નાના બાળકોને બે-ત્રણ વખત આપવાથી નબળા કંતાઈ ગયેલા બાળકો રૂષ્ટ પુષ્ટ ભરાવદાર બને છે.પાકા ટમેટાનો તાજો રસ નાના બાળકોને દિવસમાં બે-ત્રણ વાર પાવાથી બાળકો નીરોગી અને બળવાન બને છે.બાળકોને તલ ખવડાવવાથી બાળકો રાત્રે ઉંઘમાં પેશાબ કરતા હોય તો અટકે છે અને શરીર પુષ્ટ બને છે.તુલસીના પાનનો રસ...
પહલે ઈસ્તેમાલ કરો ફિર વિશ્વાસ કરો ઓહો આટલો ગુણકારી છે કુંવાડિયો? કુંવાડિયાની શીંગનાં લીલાં બીને લસોટી લીંબુના રસમાં કાલવી દરાજ પર ઘસવાથી બેત્રણ દિવસમાં જ દરાજ મટે છે.કુંવાડિયાનાં સુકાં બીજનું ચૂર્ણ લીંબુના રસમાં લસોટી લગાડવાથી દાદર અને ખરજવું મટે છે.કુંવાડિયાનાં બીજની કોફી બનાવીને પીવાથી ખસ અને ખૂજલી મટે છે.કુંવાડિયાનાં બીજ ચાવીને ખાવાથી અપચો, પેટનો દુખાવો, પેટની ગાંઠ અને દમ મટે...
બોરસલીના દંત્ય ગુણની તો આયુર્વેદના લગભગ બધા જ ગ્રંથકારોએ પ્રસંશા કરી છે. આપણે ત્યાં ગુજરાતમાં શોઢલ નામના એક વૈદ્ય થઈ ગયા. એમણે બોરસલી વિશે પોતાના ગ્રંથમાં લખ્યું છે કે, ‘બોરસલીનાં ચૂર્ણનું નિયમિત મંજન કરવાથી હલતા દાંત પણ સ્થિર બને છે. તેમજ બોરસલીનાં મૂળની છાલને ચાવવાથી ચલિત દંતપંક્તિઓ પણ અચલ બને છે.’ મર્હિષ ચક્રદત્તે દાંત હલતા હોય એમને માટે બોરસલીની છાલનો ઉકાળો...
ખજુરની એક પેશી ચોખાના ઓસામણ મેળવી ખુબ વાટી તેમાં થોડું પાણી મેળવીને નાના બાળકોને બે-ત્રણ વખત આપવાથી નબળા કંતાઈ ગયેલા બાળકો રૂષ્ટ પુષ્ટ ભરાવદાર બને છે.પાકા ટમેટાનો તાજો રસ નાના બાળકોને દિવસમાં બે-ત્રણ વાર પાવાથી બાળકો નીરોગી અને બળવાન બને છે.બાળકોને તલ ખવડાવવાથી બાળકો રાત્રે ઉંઘમાં પેશાબ કરતા હોય તો અટકે છે અને શરીર પુષ્ટ બને છે.તુલસીના પાનનો રસ...
ત્રીફળા ચુર્ણ ૧૦૦ ગ્રામ, વરીયાળી ૧૦૦ ગ્રામ સવાર સાંજ એક ચમચી પાણી અથવા ઘી સાથે લેવાથી આંખોની દૃષ્ટિ વધે છે.ક્યારેક આંખમાં દૂધ, કચરો, ચૂનો કે આંકડાનું દૂધ પડે તેથી થતી બળતરામાં આંખમાં દીવેલ આંજવાથી આરામ થાય છે.આંખમાં ચૂનો કે એસીડ પડ્યો હોય તો આંખની અંદર અને બહારથી ઘી ઘસવાથી શાંતિ થાય છે.આંખ લાલ રહેતી હોય તો આંખમાં ઘી આંજવાથી...
હેલ્થ ટીપ્સ :-ખૂબજ ઠંડા કરેલાં છાલ સહિત આખા લીંબુના આશ્ચર્યકારક પરિણામ : પ્રયોગની રીત :- લીંબુને ચોખ્ખા પાણીથી ધોઇને, ફ્રીજરમાં મૂકી દો…આઠ થી દસ કલાક પછી -લીંબુ પૂરેપૂરું ઠંડું અને બરફ જેવું કડક જામી જાય… એટલે - છાલ સહિત એને ખમણી લો.પછી, તમે જે કાંઈ ખાઓ…તેના પર આ લીંબુ નું ખમણ ભભરાવીને ખાઓ.શાક, સલાડ, આઇસ્ક્રીમ, સૂપ, દાળ, નૂડલ્સ, સ્પેગેટી, પાસ્તા,...
બપોરે જમ્યા પછી શુંકરવું જોઇએ ? આરામ, સવારે ભોજન બાદશું કરવું જોઇએ ? કામ રાત્રેલચ્છીપીય શકાય ? ના, પાણી જમ્યા પહેલા કેટલા સમયે પીવું ? 48 મીનીટ રાતનુ ભોજનકયા સમયે લેવુ ? સૂરજ આથમ્યાપેલા, રાત્રે કેટલું ભોજન લેવુ ? નબરાબર ફ્રિજમાંથી નીકળેલી વસ્તુ કેટલા સમયપછી ખાવી ? એકકલાક પછી, રાધેલું ભોજન કેટલા સમય પછી જમી લેવુ ? 40 મીનીટ, શુંઠંડાપીણાં પીવા જોઇયે...