Home 2023 February

Monthly Archives: February 2023

તમારી આજુબાજી વનવગડામાં થતી ઔષધીને ઓળખો અને તેના આયુર્વેદિક ઉપયોગ વિષે જાણવા ફોટા પર ક્લિક કરો અખરોટ ખાવાના ફાયદા વિષે જાણો: અખરોટમાં બહુ ઓછા પ્રમાણમાં ચરબી હોય છે. એના નિયમિત સેવનથી આયુષ્યમાં પાંચથી દસ વર્ષનો વધારો થાય છે. તે હૃદયને રક્ષણ આપે છે અને કૉલેસ્ટરોલ ઘટાડે છે. અખરોટ ઉપરાંત કાજુ, બદામ, પિસ્તાં પણ પ્રોટીન અને વિટામીનથી ભરપૂર હોય છે....
તમારું ઘર નાનુ હોય કે પછી મોટુ તેની સફાઈ રાખવી ખૂબ જરૂરી બનતી હોય છે. દરેક મહિલાને ઘર સારું લાગે તે પસંદ હોય છે તમારા ઘરમાં રહેલા ફર્નીચર અને વાસણોને વારંવાર સ્ફ કરવા પડતા હોય છે નહિતર તેમાં રાખેલ વસ્તુ બગડવાના ચાન્સ વધી જાય છે તમે ઘર સાફ કરવા મોંઘા મોંઘા ક્લીનર વાપરતા હોય છે આ મોંઘા...
પ્લાસ્ટિક ની પાણી ભરેલ બોટલ થી થતું નુકશાન: પ્લાસ્ટિક ની પાણી ભરેલ બોટલ થી થતું નુકશાન વિષે જાની જશો તો ક્યારેય પ્લાસ્ટીકની બોટલમાં પાણી નહિ પીવો આજ કાલ ફેન્સી જમાનામાં લગ્ન પ્રસંગની સીઝન માં પાણી ની નાની બોટલો મૂકવામાં આવી રહી છે અને એ પાણી તડકે ગરમ થયું હોય છે ? આ પણ વાંચો : ઓછું પાણી પીવાથી...
દરેકના શરીરની તાસીર ગરમ કે ઠંડી એમ બે પ્રકરની હોય છે તમારા શરીરની તાસીર ગરમ છે કે ઠંડી એ પ્રમાણે પદાર્થ ખાશો તો ક્યારેય બીમાર નહિ પાડો. શરીરની તાસીર ગરમ છે કે ઠંડી ?રેસીપી દુધી: આવા જ શાકભાજીઓ માં એક દુધી છે જેમાં અનેક પ્રકારના ગુણ રહેલા છે. દુધીની તાસીર ઠંડી હોય છે જે લોકોનો કોઠો ગરમ હોય તે લોકો માટે દુધી...
દરેક ના ઘર માં ફૂલ ડિશ હોઈ કે પછી શાક રોટલી તો સાથે સાથે સાઈડ માં આવું કૈક ખાવા જોઈ છે. તો ઉનાળા માં ગુવાર શીંગ ને સરસ તડકા માં સુકવી ને પછી વરસાદ હોઈ કે શિયાળો હોઈ ખીચડી ,કઢી કે ફુલ ડિશ સાથે આ સુકવણી ખાસ તળી ને સાઈડે ખાવા માં રાખીએ છીએ.અને ખાવા ની ઓર મજા...
અત્યારે દેશી ગાજરની સીઝન ચાલી રહી છે. મોકો છે સન ડ્રાઇડ કરીને સ્ટોર કરવાનો. ગાજરનું રોજ સેવન કરવાથી લોહીની ઉણપ દૂર થઈ જાય છે અને લોહ તત્વોની માત્રા વધે છે. હૃદયની કમજોરી અથવા ધબકારા વધતા હોય તેને ગાજર બાફીને ખાવાથી ફાયદો થાય છે. બીમારીમાં ગાજરનો રસ કોઈ પણ બીમારીના દર્દીને લાભકારી બને છે. ગાજરના પાંદડા પર બન્ને બાજુ ઘી લગાવી તેને ગરમ કરો....
એક 1500 કેલરી આહાર જેને ઓછી કેલરી ખોરાક તરીકે પણ ઓળખવામાં આવે છે તેનો ઉપયોગ સામાન્ય રીતે દર અઠવાડિયે 1 lb (0.5 kg) થી 2 lb (0.9 kg) વજન ઘટાડવા માટે થાય છે. નિષ્ણાતો દ્વારા 2lb કરતાં વધુ વજન ઘટાડવાની ભલામણ કરવામાં આવતી નથી. સ્થૂળતાની સારવાર ઓછી કેલરીવાળા આહાર દ્વારા કરવામાં આવે છે. જ્યારે ઓછી કેલરીવાળા આહારમાં હોય ત્યારે વધુ ટામેટાં ખાઓ,...