દરેક લોકોને કામમાં આવે તેવી 35+ ઘરગથ્થુ ટિપ્સ
ઘરમાંથી મચ્છર ભગાડવા માટે વપરાયેલી મોસ્કીટો મેટસને ભેગી કરી સળગાવવાથી મચ્છરો ભાગી જશે. મોં માં ચાંદા પડ્યા હોય શરીરનો કોઇ ભાગ દાજી ગયો હોય કે મધમાખી એ ડંખ મારિયો હોય તો આટલું કરો બાવળની છાલ ઉકાળીને તેનાં કોગળાં કરવાથી મોંનાં ચાંદા મટે છે. દાઝેલા ભાગ પર તાંદળજાનો રસ ચોપડવાથી રાહત થાય છે. મધમાખીના ડંખ પર … Read more