મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.
મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે
અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે
મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..
મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.
પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..
ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..
તમારા બાળકોમાં આ લક્ષણો દેખાય તો ચેતજો…બાળપણમાં પણ થઇ શકે છે ડાયાબીટીસ
તમારા બાળકોમાં આ લક્ષણો તો નથી ને તે ખાસ ધ્યાન રાખજો? આ આપણા દેશમાં મેદસ્વી લોકોને હેલ્થી ગણવામાં આવે છે . ભારે વજન અને ગોલમઢેલ વ્યક્તિને સુખી સંપન્ન ગણવામાં આવે છે . આજે આ લોકોમાં માનસિકતા બદલવાની ખાસ જરૂર છે. જો તમારું બાળક પ્રી ટીનેજ , કૈનેજ અથવા યંગ એડલ્ટ હોય અને તે મેદસ્વી બની…
તીખું ખાઇને પેટમાં જલન થતી હોય તો આની ફક્ત એક ચમચી
પેટની જલન … પેટમાં ઘણી વખત જલન થાય છે . ક્યારેક પેટની જલન એટલી બધી વધારે હોય છે જાણે કે પેટમાં આગ લાગી હોય એવુ લાગે છે. આ પેટની બળતરા તમારા રોજીંદા ખોરાક પર આધાર રાખે છે. ક્યારેય મરચું ન ખાવાવાળા લોકો કે ઓછું મરચુ ખાનાર લોકોને વધારે પ્રમાણમાં મરચું ખાવાથી આ મુશ્કેલી સર્જાય છે.…
નાનકડી એલચી ખાવાથી અનેક ફાયદા થાય છે જે ઘણા લોકો નહિ જાણતા હોય
એલચી કે ઈલાયચી ભૂખ વધારવામાં મદદ કરે છે સામાન્ય ભાષામાં લોકો તેને નાની ઈલાયચી પણ કહેવામાં આવે છે તે તીખા અને આંશિક રીતે પુરરસ યુક્ત હોય છે સ્વભાવમાં ઠંડી અને પચવામાં હલકી છે . તે પચ્યા પછી પણ તીખો રસ જ ધરાવે છે . તે વાયુનો પણ નાશ કરનારી માનવામાં આવે છે તે ભોજનમાં ભૂખ…
