ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • દવાના પેકેટમાં લાલ લીટી હોવા પાછળનું કારણ જાણો છો? જાણવા અહી ક્લિક કરો

    આપને ઘણી વખત વિચારતા હોઈએ છીએ કે મેડીકલમાંથી દવા લઈએ છીએ તેમાં દવાના પેકેટમાં લાલ લીટી હોય છે ઘણી બધી દવામાં તો ખાલી દવા વગરનું પેકેટ પણ હોય છે તો આના પાછળનું એક મુખ્ય કારણ છે જે દરેક લોકોએ ખાસ ધય્ન રાખવું જોઈએ મેડિકલમાંથી દવા ખરીદતા સમયે રાખો લાલ નિશાનનું ધ્યાન “ નાની – મોટી…

  • અનેક શારીરિક પરેશાનીઓમાં કમાલના છે આ પાંચ એક્યુપ્રેશર ટિપ્સ

    આજ કાલ લોકો ભાગદોડમાં  ખુબ થાકેલા લાગે છે અત્યારના ફાસ્ટફૂડ ખોરાકના લીધે દરેક લોકો સાવ થાકેલા લાગે છે   શારીરિક પરેશાનીઓ દુર કરવામાં કમાલના છે એક્યુપ્રેશરની આ પાંચ ટિપ્સ એક્યુપ્રેશર એક પ્રકારની ચિકિત્સા પદ્ધતિ છે જેમાં શરીરના જુદા જુદા સ્થાન પર સ્થિત પોઈન્ટને દબાવીને આરોગ્યની સમસ્યાઓનો ઉકેલ કરી શકાય છે. આમ તો આ પોઈન્ટસ તે સ્થાનોથી …

  • દરરોજ 1 ગ્લાસ લીંબુ પાણી પીવાથી આ 11 સમસ્યાઓ હમેશા દૂર રહશે

    આ 11 સમસ્યાઓને દૂર રાખવી હોય તો દરરોજ 1 ગ્લાસ લીંબુ પાણી પીવાનો નિયમ બનાવો ક્યારેય બીમારી તમારી પાસે આવશે નહિ ક્ડિની સ્ટોન માટે  લીબુ પાણી પીવું ખુબ ફાયદાકારક નીવડે છે કિડની સ્ટોન થી રાહત આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે . કારણ કે દરરોજ તેનું સેવન કરવાથી કિડની સ્ટોનનો ખતરો દૂર રહે છે જો તમે…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles