મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.
મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે
અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે
મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..
મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.
પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..
ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..
આસન કરતી વખતે આ સુચનાઓ ખાસ ધ્યાન આપજો તો જ આસન કર્યુ લેખે લાગશે
આવશ્યક સૂચનો ( ૧ ) આસનો બિલકુલ ખાલી પેટે કરવાં અથવા ભોજન બાદ છ ક્લાકે . દૂધ પીધા બાદ બે કલાકે કરી શકાય . આસન કર્યા બાદ અડધા કલાકે કંઈક ખાવું – પીવું જોઈએ . ( ૨ ) શૌચ – સ્નાનાદિથી પરવારીને આસનો થાય તો વધારે સારું . ( ૩ ) માં દ્વારા શ્વાસ ન…
ઉપયોગમાં આવે તેવી રસોઈ અને ઘરગથ્થુ 27+ ટીપ્સ | શાકની ગ્રેવી બનાવતી વખતે બળી જાય તો તેમાંથી બળેલાની ગંધ દૂર કરવા માટે | કપડાં પર લાગેલા કાટના ડાઘ દૂર કરવા માટે |
1) લોખંડના વાસણનો ને ચકચકિત સાફ કરવા માટે લોખંડના વાસણો સાફ કરવા ડિટર્જન્ટને બદલે મીઠાનો ઉપયોગ કરવામાં આવે તો લોખ્કંદના વાસનો એકદમ સરસ સાફ થઇ જાય છે અને એલ્યુમીનીયમ ફોલ પેપર થી લોખ્ન્દની કદી સાફ કરશો તો પણ સરસ સાફ થઇ જશે આમ ઓછી મહેનતમાં વધુ સારું કામ મળશે 2. મરચા સુધારીને હાથમાં બળતરા થાય…
ઓપરેશન વગર સારણગાંઠથી છૂટકારો મેળવવા કરો અકસીર ઈલાજ
સારણગાંઠથી છૂટકારો મેળવવા કરો આયુર્વેદિક ઉપાય , રાખો આ વાતનું ધ્યાન સારણગાંઠ એક એવી સમસ્યા છે જે પેટના સ્નાયુને નબળા કરે છે . સતત ઉધરસ ખાવાથી અથવા ભારે વજનવાળી વસ્તુ ઉચકવાથી સ્નાયુઓ નબળા પડી જાય છે અને પેટમાં સ્નાયુઓ એકઠા થવાને કારણે તે ભાગ બહાર નીકળે છે તેને સારણગાંઠ કહેવાય છે . સારણગાંઠ થવાના ઘણા…
