મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.
મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે
અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે
મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..
મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.
પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..
ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..
ઓપરેશન વગર સારણગાંઠથી છૂટકારો મેળવવા કરો અકસીર ઈલાજ
સારણગાંઠથી છૂટકારો મેળવવા કરો આયુર્વેદિક ઉપાય , રાખો આ વાતનું ધ્યાન સારણગાંઠ એક એવી સમસ્યા છે જે પેટના સ્નાયુને નબળા કરે છે . સતત ઉધરસ ખાવાથી અથવા ભારે વજનવાળી વસ્તુ ઉચકવાથી સ્નાયુઓ નબળા પડી જાય છે અને પેટમાં સ્નાયુઓ એકઠા થવાને કારણે તે ભાગ બહાર નીકળે છે તેને સારણગાંઠ કહેવાય છે . સારણગાંઠ થવાના ઘણા…
માથાની ઉંદરી, હરસ, કફ, શ્વાસ, લીવરને મજબુત રાખવા સહીત 50+ બીમારીનો નાશ કરે છે
ભાંગરો : અતિ ભીનાશવાળી જમીનમાં ઉગનાર ભાંગર આપણા દેશમાં બધે જ થાય છે , આ અતિ ઉપયોગી ભોગરાને નકામું પાસ ગણી ખેતરમાં થી કાઢી નાખવામાં આવે છે , ભાંગરો ચોમાસોમાં ખાડા – ખાબોળિયા તેમ જ પાણીવાળી જમીનમાં બધે જ ઊગી નીકળે છે , અને પાણી મળતું રહે ત્યાં બારે માસ રહે છે . તેના છો…
કામ કરીને થાક્યા હોય તો ફક્ત આ ચૂર્ણની અડધી ચમચી ચપટીમા થાક ઉતરી જશે
ચારોળી : ચારોળી વાયુનાશક , બળવર્ધક , વીર્યવર્ધક , મધુર , પૌષ્ટિક , કામશક્તિ વધારનાર તથા વાયુ અને પિત્તનો નાશ કરનાર છે . ( ૬ ) રક્તપિત્તમાં ચારોળી અને જેઠીમધથી પકવેલું દૂધ પીવું . ( ૨ ) પાંચ પાંચ ગ્રામ ચારોળી , જેઠી મધ અને સાકર નાખી પકાવેલું દૂધ પીવાથી શરીરના ઉપરના કે નીચેના નાગનાથી…
