મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.
મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે
અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે
મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..
મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.
પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..
ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..
શરદી, ઉધરસ, ગેસ, કૃમિ, તાવ માટે બાળકોનાં દેશી ઓસડિયાં એકપણ રૂપિયાની દવા વગર
પણા ઉષ્ણ કટિબંધીય પ્રદેશમાં આ બાળકોના સામાન્ય વ્યાધિઓમાં અતિસાર , ઊલટી , શરદી , ઉધરસ , વરાધ- બોન્કાઈટીસ જેવા કફના રોગો , અરુચિ , મંદાગ્નિ , આફરો , ગેસ , કૃમિ , તાવ , તૃષા , કંડુ એટલે ખંજવાળ અને મૂત્રાતિસાર વગેરે આરોગ્ય ચિંતન વૈધ પ્રશાંત ગોદાની ગણાવી શકાય . બાળકોની આવી તકલીફોમાં તથા બીજી…
ફર્નિચરમા લાગેલ ઊધઈને જડમૂળથી દૂર કરવા ઘરે કરો આ ઉપાય
ઊધઈ દુનિયાભરમાં જોવા મળતો જીવ છે . વિશ્વભરમાં તેની લગભગ ૨૦૦૦ જેટલી પ્રજાતિ રહેલી છે . ભારત ઉપરાંત દુનિયાના દરેક ક્ષેત્રમાં ઊધઈ જોવા મળી રહે છે . એક અનુમાન મુજબ પૃથ્વી પર આશરે ૩૦ લાખ વર્ષોથી નીરવ દેસાઈ ઊધઈનું અસ્તિત્વ રહેલું છે . સામાન્ય રીતે તો દરેક સિઝનમાં ઊધઈનો ત્રાસ રહેતો હોય છે પણ ખાસ…
આ ઉકાળો દરરોજ પીવાથી કેન્સર થતુ અટકાવી શકાય છે
કૅન્સર : વધારે પડતી શેકેલી , બળી ગયેલી કે ખુલ્લી ભઠ્ઠી પર બનાવેલી વાનગીમાં કાળા પડી ગયેલા ભાગમાં પોલી સાઈકલીક એરોમેટિક હાઈડ્રોકાર્બન જમા થાય છે જે ખાવાથી કૅન્સનરની શક્યતા ૭૦ થી ૮૦ ટકા વધી જાય છે . કોબીજ , ફલાવર અને સરસવ કેન્સરમાં ઉપયોગી છે . કેન્સરની દવા જેવાં જ કેન્સર વિરોધી રસાયણો ફલાવરમાં હોય…
