ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • આ ઉકાળો દરરોજ પીવાથી કેન્સર થતુ અટકાવી શકાય છે

    કૅન્સર : વધારે પડતી શેકેલી , બળી ગયેલી કે ખુલ્લી ભઠ્ઠી પર બનાવેલી વાનગીમાં કાળા પડી ગયેલા ભાગમાં પોલી સાઈકલીક એરોમેટિક હાઈડ્રોકાર્બન જમા થાય છે જે ખાવાથી કૅન્સનરની શક્યતા ૭૦ થી ૮૦ ટકા વધી જાય છે . કોબીજ , ફલાવર અને સરસવ કેન્સરમાં ઉપયોગી છે . કેન્સરની દવા જેવાં જ કેન્સર વિરોધી રસાયણો ફલાવરમાં હોય…

  • પેટની ચરબી ઉતારવા સવારે ગરમ પાણીનો કરો આ પ્રયોગ

    જ્યારે શરીરે ઉપરના ચરબીના થરને લીધે તે કાર્ય કરી ન શકાય તો તેના જેવી દુ : ખદ વાત બીજી કઈ હોય ? તે ઉપરાંત સ્થૂળશરીર કુરૂપ પણ દેખાય છે . આજે પાતળી કમરનો ટ્રેન્ડ ચાલે છે . તેના બદલે જો તમારી કમર , નિતંબ તથા બાવડાઓમાં ચરબી જમા થઈ હોય તો તે બેડોળ દેખાય છે…

  • ફેફસાંને લગતા વાઇરલ રોગો, શ્વાસમાં ગભરામણ, શરદી, તાવ માટેનુ આયુર્વેદ ઔસધ

    પીપર આ ત્રણ તીખી ઔષધીઓનો યોગ કોમ્બિનેશન છે . આ ઔષધો વાયુ અને કફથી થતા રોગોમાં ખૂબ જ ઉપયોગી છે . શ્વસનતંત્રને દેઢ કરનાર અને કોવિડ -૧૯ સામે શરીરને સુરક્ષા આપવા સક્ષમ હોવાથી આયુષ મંત્રાલયે પણ તેને પ્રમાણિત કરેલ છે . આ ત્રિકટુમાંથી સુંઠ અને મારી વિશે આપણે અગાઉ જાણી ગયા . આ વખતે “…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles