ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • કેન્સર, પેશાબ, કિડની સ્ટોન, લીવર, મેદસ્વીતા, ત્વચા અને પાચન તંત્ર સહિત 108 રોગો માટે ગૌમુત્રનો અર્ક

    ગૌમુત્રનો અર્ક કેન્સરનાં કોષોનો નાશ કરવામાં ગૌમુત્રનો અર્ક કેન્સરનાં 3000 થી વધુ કોષોનો નાશ કરે ગૌમુત્રનાં અર્કનાં રોજ સેવનથી 24 કલાકમાં કેન્સરના કોષો નાશ પામે ગૌમુત્રનો પાવડર અને ગોળી બનાવવાની વિચારણા જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના છે . બાયોટેકનોલોજી વિભાગનાં રૂકમસીંગ તોમર , ડો . શ્રધ્ધાબેન બાયોટેકનોલોજી વિભાગ દ્વારા જૂદા – જૂદા સંશોધન કરવામાં આવે સહ સંશોધન…

  • ઉપયોગમાં આવે તેવી 12+ કિચન ટીપ્સ:

    1). તમે રસોઈ બનાવો ત્યારે સ્વાદિષ્ટ અને સુગંધીદાર બનાવવા માટે વાનગીમાં ડ્રાય હબ્ર્સનો ઉપયોગ કરવો હોય તો તેને પહેલા ક્રશ કરી લો. તેનાથી વાનગીમાં સુગંધ સારી આવશે. 2). ચટણી ને સ્વાદિષ્ટ બનાવવા માટે કાકડી, સફરજન અને પીચની છાલને સુકવી, ગ્રાઇન્ડ કરી કોથમીરની ચટણી સાથે ભેળવવાથી ચટણી વધુ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક બનશે. 3). દળેલી ખાંડ જામી…

  • એક પણ રૂપિયાની દવા વગર ફેફસાને સાફ રાખવા ફક્ત આટલું કરો

    શરદી, ખાંસી અને શરદીથી બચવા માટે ડોક્ટરો આદુની ચા પીવાની ભલામણ કરે છે. તેમાં બળતરા વિરોધી ગુણધર્મો છે. આદુ શરીરમાં હાજર ઝેરને બહાર કાઢવામાં મદદ કરે છે. ઉપરાંત, આદુમાં પોટેશિયમ, મેગ્નેશિયમ, જસત અને બીટા કેરોટિન હોય છે. આ માટે ફેફસાંને સ્વસ્થ અને સ્વચ્છ રાખવા માટે રોજના આદુની ચા પીવો. જો તમે ઇચ્છો તો આદુનો રસ…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles