ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • આ લક્ષણો જણાય તો ચેતી જજો હોય શકે છે હાર્ટએટેક

    હાર્ટએટેકના સર્વમાન્ય લક્ષણો ડાબા હાથ અને છાતીમાં દુખાવા ઉપરાંત પણ કેટલાક લક્ષણો છે જેની માહિતી પણ જરૂરી છે જેમ કે … ૧]  દાઢીમાં ખુબજ દુખાવો થવો, ઉલટી ઉબકા જેવો અનુભવ થવો, ખુબજ પરસેવો થવો. પણ આ લક્ષણો ક્યારેક્જ દેખાય છે. નોંધ – હાર્ટએટેકમાં ક્યારેક છાતીમાં દુખાવો ના પણ થાય. ૨]  મોટાભાગના (લગભગ ૬૦%) લોકોને જયારે…

  • શરીર પર અણગમતા મસા દુર કરવા અપનાવો આ ઘરગથ્થુ ઉપચાર

    ઘણા લોકોના ચહેરા ને શરીર પર મસા થઇ જતા હોય છે. જેના લીધે એમની સુંદરતા પર અસર પડે છે. જો તમારા શરીર પર પણ એવા અણગમતા મસા છે, અને તમે એનાથી છુટકારો મેળવવા ઈચ્છો છો તો નીચે જણાવેલ ઉપાયો કરો. આ ઉપાયો કરવાથી મસા ખતમ થઇ જશે અને એનાથી છુટકારો મળી જશે. તો આવો જાણીએ…

  • ઇલાજ છોડીને હળદરની ગોળી મહિલાના કેન્સરને ખતમ કરવામાં કારગર સાબિત થઇ શકી છે

    ભલે અંગ્રેજી દવાઓ અને રોગ નિવારક પદ્ધતિનું પ્રચલન વધી ગયું છે પરંતુ આજે પણ જૂની આયુર્વેદિક પદ્ધતિ ખુબ જ અસરકારક નીવડે છે. આયુર્વેદમાં ફક્ત અસાધ્ય રોગોનો જ ઈલાજ શક્ય છે એવું નથી પણ એને સંપૂર્ણ રીતે સુરક્ષિત પણ માનવામાં આવે છે. ઘણી વાર કેટલીક ગંભીર બીમારીઓમાં અંગ્રેજી દવાઓ અસર નથી કરતી તો એ સમયે એનું…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles