મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.
મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે
અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે
મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..
મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.
પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..
ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..
જન્મજાતથી બાળક મુંગુ બહેરુ હોય તો આશીર્વાદ સમાન છે આ સાધન
બાળકોમાં અનેક પ્રકારની વિકલાંગતા જોવા મળે છે અને અમુક કેસમાં તો વિકલાંગતા બાળકને આજીવન સહન કરવી પડતી હોય છે પરંતુ હવે આધુનિક વિજ્ઞાન અને પારંગત તબીબોના કારણે અનેક વિકલાંગતાની સારવાર શોધાઈ છે તેમાંની એક વિકલાંગતા જે અનેક કેસોમાં નાબૂદ કરી શકાય છે તે બહેરાશની છે. સંપૂર્ણ બહેરાશવાળા બાળકોને થોડા સમય પહેલા સુધી બહેરા-મુંગા તરીકે જીવન…
શરીર ની તમામ 72 હાજર રક્તવાહિનીઓં ખુલવા અને લોહી સાફ કરવા ધાણા – જીરુંનો પ્રયોગ
ધાણા – જીરું નો ભૂકો બનાવવાની રીતઃ -100 ગ્રામ ધાણા અને 100 ગ્રામ જીરું તવા પર ગરમ કરી ને ખાં s ણીમાં ખાંડી લેવા અથવા મિક્સર માં જાદુ પીસી લેવુંપાવડર કરવો નહિ.એક મહિના માં આ ચૂર્ણ પૂરું કરવું . ફાયદા શરીર ની તમામ 72 હાજર રક્તવાહિનીઓં ખુલી જાય છે . પથરી ઓગળી જાય છે .…
જંક્ફુડ ખાઇ ખાઇને આંતરડા બગડી ગયા હોય તો આ ઔષધી રામબાણ છે
વન-વગડે ઘર આંગણે રખડતી રઝડતી અમુલ્ય ઔષધી દાદરો (કુપી) – ઠેક્ ઠેકાણે ઉગી નીકળતો દાદરો ખુબ જ ઉપયોગી ઔષધી છે. આયુર્વેદીક રીતે ઘણી રીતે ઉપયોગી છે.દીકરીઓ ખુબ જલ્દી મોટી થઇ જતી હોય છે. બાલીકાવસ્થામાંથી ટિનએજ ને ટીનેએજમાંથી યુવાનીમાં પ્રવેશતી આ દીકરીઓમાં હોર્મોન્સ ના ફેરફારને લીધે શારીરીક ફેરફાર ખુબ જ થતા હોય છે . સારા ફેરફાર…
