મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.
મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે
અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે
મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..
મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.
પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..
ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..
શિયાળામા વહેલી સવારે આ રાબ પીવાથી નઇ થાય શરદી ઉધરસ
ગુણકારી ગંઠોડા(પીપરીમૂળ) દેશી ઓસડિયાથી પરિચિત ગૃહિણીઓના રસોડામાં ગંઠોડા કે પીપરીમૂળ હોય જ છે. ગંઠોડા એ લીંડીપીપર નામની વનસ્પગતિના મૂળિયાની ગાંઠ છે. આપણા ઘણાં કુટુબોમાં શરદી, ઉધરસમાં ગંઠોડાની રાબ પીવાય છે. ગંઠોડા ચા- શાકના ગરમ મસાલામાં પણ વપરાય છે. આયુર્વેદની શરદી, વાયુની દવાઓમાં ગંઠોડા વપરાય છે. છોટા નાગપુરના પ્રદેશમાં બહેનોના માસિક સ્ત્રા વની ગરબડમાં તથા શરદીના…
બાળકોની યાદશક્તિ તેજ કરશે આ નુસખા
બાળકોની યાદશક્તિ તેજ કરશે આ નુસખી જરૂર અપનાવજો બાળકને યાદશક્તિ બમણી થઇ જશે બદામ રાતે 7-8 બદામ પાણીમાં પલાળી સવારે તેની છાલ કાઢી પેસ્ટ બનાવી લો . પેસ્ટ અને એક ચમચી મધ દૂધમાં મિક્ષ કરી પીવો દૂધ અને મધ રેગ્યુલર ગ્લાસ દૂધમાં 2 ચમચી મધ મિક્ષ કરી પીવો. મેમરી પાવર વધારવાનો આ અસરકારક ઉપાયછે તજ…
થાયરોઇડ, અસ્થમા, પેટના રોગો માટે ફાયદાકારક ફણશ
ફાયદા કારક ફણશ મિત્રો મનુષ્યના જીવનમાં ફળો નું ખૂબ જ મહત્વ છે. ફળોમાંથી મનુષ્યને પૂરતી માત્રામાં વિટામિન્સ પ્રોટીન અને બીજા ઘણા બધા જરૂરી તત્વો મળી રહે છે. મોટાભાગે આપણે ફળોમાં સફરજન, કેળા, ચીકુ કે પછી બજારમાં મળતા બીજા અન્ય ફળો ના ફાયદા વિષે જાણતા હોઈએ છીએ, પરંતુ બીજા એવા ઘણા બધા ફળો મળી આવે છે…
