ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • ઉલટી મટાડવા માટે દાદીમાના 31 નુસખા

    ઉલટી (1) 10-10 ગ્રામ આદુનો રસ અને ડુંગળીનો રસ મિશ્ર કરી પીવથી ઉલટી મટે છે. (2) 10-10 ગ્રામ દ્રાક્ષ અને ધાણા વાટી પાણીમાં એકરસ કરી પીવાથી પિત્તની ઉલટી મટે છે. (3) એલચીનું એકથી બે ગ્રામ ચૂર્ણ અથવા એલચીના તેલના પાંચ ટીપાં દાડમના શરબતમાં મેળવી પીવાથી ઉબકા અને ઉલટી મટે છે. (4) કેળનો રસ મધ મેળવી…

  • આ છોડ દેખાય તો ઉપાડશો નહી કેન્સર સહીત અનેક બીમારીઓ માટે અકસીર ઇલાજ છે

    દુધલી એક વાર્ષિક રુવાંટીવાળું જડીબુટ્ટી છે જે અસંખ્ય શાખાઓમાં આધારથી ટોચ પર છે, લાલ રંગની અથવા જાંબલી રંગમાં ફેલાય છે. દાંડા ગોળાકાર હોય છે, ઘન અને રુવાંટીવાળા પુષ્કળ દૂધ-સત્વ સાથે પાંદડા વિરુદ્ધ, લંબગોળ મધ્યમાં જાંબલી સાથે છાંટીને અને ધાર પર   દાંતાળું છે.પાંદડા સ્ટેમ પર વિપરીત જોડીમાં થાય છે. દુધલી ઔષધીય ગુણધર્મો છે જેમ કે કેન્સર, ઝાડા,…

  • બોડી બનાવવા અને વજન વધારવા ખાવ આ વસ્તુ

    શરીર બનાવવા અને વજન વધારવા માટેની ટીપ્સ (દૂધ અને કેળા) વજન ઝડપથી વધારવા માટે, આહાર ચાર્ટમાં દૂધનો સમાવેશ કરો. જો તમે ચરબીયુક્ત બનવા માંગતા હો, તો તમારે સવારે અને સાંજે દિવસમાં બે વાર ચોક્કસપણે દૂધ પીવું જોઈએ. દૂધના પીણા સાથે કેળા ખાવાથી વજન ઝડપથી વધે છે. આ સિવાય તમે ઘરે કેળા શેક કરીને પણ પી…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles