મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.
મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે
અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે
મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..
મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.
પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..
ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..
દોરડા કૂદવાથી થાય છે આટલા ફાયદા જાણશો તો રોજ કૂદવાનુ શરૂ કરી દેશો
દોરડા કૂદવાના ફાયદા જમ્પિંગ દોરડું રક્ત પરિભ્રમણને વેગ આપે છે, ત્વચાને પોષણ આપે છે, અને શરીરના ઝેરી પદાર્થો પરસેવોમાંથી મુક્ત થાય છે. તે સંતુલન હોર્મોન્સ દ્વારા કામ કરે છે જે તણાવ અને હતાશાથી રાહત મેળવે છે. બersક્સર્સનો મતલબ છે કે તમે બerક્સરને કૂદવાનું દોરડું જોયું જ હશે.આનું કારણ છે કે કૂદકો લગાવવાથી શરીરનું સંતુલન સુધરે…
ઘરે અેકવાર નાન બનાવશો તો બજારની નાન ભૂલી જશો
નાન- સામગ્રી- -2 કપ મેંદો -1/2 કપ દહીં ઘટ્ટ -1/2 કપ હૂંફાળું દૂધ -1/2 ટીસ્પૂન ખાંડ -1 ટીસ્પૂન મીઠું -3/4 ટીસ્પૂન બેકિંગ પાવડર -3/4 ટીસ્પૂન કૂકિંગ સોડા -4 ટીસ્પૂન ગરમ ઘી નાન બનાવવાની રીત- સૌપ્રથમ મેંદો, બેકિંગ પાવડર અને કૂકિંગ સોડાને બરાબર મિક્ષ કરીને ચાળી લો. એક મોટા મિક્ષિંગ બાઉલમાં લઈને તેમાં વચ્ચે ખાડો કરો.…
તમારી રોગપ્રતિકારક શક્તિ સારી છે કે નબળી તે કેવી રીતે સમજશો ? સમજવા માટે અહીં ક્લિક કરો
તમારી રોગપ્રતિકારક શક્તિ સારી છે કે નબળી તે કેવી રીતે સમજશો ? રોગપ્રતિકારક શક્તિ ઉર્ફે ઇમ્યુનિટી કમજોર થવાના ઘણા બધા કારણો હોઈ શકે છે . એવું નથી કે દરેક વ્યક્તિની ઇંગ્યુન સિસ્ટમ એક સરખી |ોય , કોઇ વ્યક્તિની ઇમ્યુન સિંસ્ટમ ઘણી સારી હોય છે . તો કોઇ વ્યક્તિની ઇમ્યુન સિસ્ટમ ઘણી કમજોર હોય છે .…
