ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • નિયમીત મેથીના દાણા ખાવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે અને બીજા ઘણાબધા ફાયદા છે

    દરરોજ રાત્રે સુવા ટાઈમે ૨૫/૩૦ દાણા મેથી સાદા પાણી સાથે ગળી જવા ( ૧ પ દિવસ સુધી પ્રયોગ કરવો )આ પ્રયોગ ગેસ – વાયુ – એસીડીટીનો નાશ કરે છે . – લોહીનું પરિભ્રમણ વધારે થશે . – પેટ સાફ તથા ઝાડો બંધાયેલો આવશે . – વાયુનો નાશ થવાથી બી.પી. ડાયાબીટીશ થાયરાઈડ જેવી બોર્ડર પરની નીશાનીઓ…

  • ટુથપેસ્ટ દાંત સીવાય બીજી અનેક વસ્તુને ચમકાવે છે વાંચો અને શેર કરો

    દરરોજ સવારમાં ઉઠીને આપણે બ્રશ કરવા માટે ટૂથપેસ્ટનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ શું તમે જાણો છો કે ટૂથપેસ્ટ ફક્ત દાંત સાફ કરવાના ઉપોગમાં જ નહીં પરંતુ તમારા ડ્રેસ પર સહી અથવા લિપસ્ટિકના ડાઘને પણ ગુમ કરી દે છે. – કદાચ દૂધના વાસણોની સુગંધ અથવા બાળકોના દૂધની બોટલને સાફ કરવું હોય તો તમે એ વાસણમાં…

  • લોકોએ કોરોનાથી ગભરાવાની જરૂર નથી આ રીતે ઘરે બેઠા કોરોનાનો ટેસ્ટ કરો અને બચવાના ઉપાયો વાંચો

    ઘણા લોકો શરદી ખાંસીને લઈને ડરી રહ્યા છે.તો ઘણા લોકો શરદી તાવ હોવા છતાં ડોકટર પાસે જતા પણ ડરે છે.લોકોમાં આ મહામારીને લઈને ખૂબ ગેરસમજ છે…લોકોએ ગભરાવાની જરૂર નથી.કોરોના સંદર્ભે ડો.વિનીત ગર્ગનું વિશ્લેષણ.. સૂકી ખાંસી + છીંક= વાયુ પ્રદુષણ ખાંસી+કફ+છીંક+વહેતું નાક =સાધારણ શરદી ખાંસી+કફ+છીંક+વહેતું નાક+શરીરમાં કળતર+કમજોરી+હળવો તાવ=ફ્લૂ સૂકી ખાંસી+છીંક+શરીરમાં દર્દ+કમજોરી+ખૂબ વધારે તાવ+શ્વાસ લેવામાં તકલીફ =…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles