મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.
મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે
અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે
મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..
મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.
પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..
ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..
શિયાળામાં પાલકનો રસ પીવાના આ ફાયદા છે, અઠવાડિયામાં ત્રણ વાર ચોક્કસપણે પીવો
શિયાળામાં ઘણી શાકભાજી અને ફળો હોય છે, જેના લીધે આપણે માત્ર રોગોથી બચીએ છીએ, પણ આપણો રોગ પ્રતિ કાર પણ વધે છે. ઉદાહરણ તરીકે, શિયાળા દરમિયાન કોઈ પણ સ્વરૂપે સ્પિનચનું સેવન કરવું ખૂબ જ ફાયદાકારક માનવા માં આવે છે. ખાસ કરીને તમે તેને કચુંબર અથવા તેનો જ્યુસ પી શકો છો કારણ કે આ રીતે ખાવાથી…
પગનાં વાઢીયા મટાડવા માટે ઘરેલુ ઉપચાર વાંચો અને મિત્રો સાથે શેર કરો
પગનાં વાઢીયા માટે ઘરેલુ ઉપચાર એક ચમચી લીમડાનો પાવડર ( બજારમાં તૈયાર પણ ઉપલબ્ધ હોય | છે અને ત્રણ ચમચી હળદર પાવડરમાં દિવેલ ઉમેરી મલમ જેવું બનાવવું . આ મિશ્રણને વાઢીયાથી પ્રભાવિત જગ્યા પર અડધા કલાક સુધી લગાવી | રાખવાથી ફાયદો થાય છે . રાત્રે સૂતા પહેલા જે પગમાં વાઢીયા હોય એ પણને હંફાળા ગરમ…
શિયાળામાં થતી શરદી માટેના આયુર્વેદ ઉપચાર વાંચો અને મિત્રો સાથે શેર કરો,
ગરમાગરમ રેતીનો શેક કરવાથી શરદી મટે છે.ગરમા ગરમ ચણા સૂંઘવાથી શરદી મટે છે.સૂંઠ, કાળાં મરી અને તુલસીનાં પાનનો ઉકાળો પીવાથી શરદી મટે છે.નાગરવેલનાં બે-ચાર પાન ચાવીને ખાવાથી શરદી મટે છે.રાત્રે સૂતી વખતે ગરમ પાણીમાં લીંબુનો રસ મેળવીને પીવાથી શરદી મટે છે.આદુનો રસ અને મધ એક ચમચી સવાર-સાંજ પીવાથી શરદી મટે છેરાઈને વાટી મધ સાથે મેળવીને…
