મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.
મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે
અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે
મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..
મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.
પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..
ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..
જામફળની સીઝનમાં જામફળનું જ્યુસ બનાવવાની રેસિપી વાંચો
નાના બાળકો ની બર્થડે પાર્ટી હોય કે પછી નાના બાળકો માટે કોલ્ડ્રીક બનાવવાનું હોય તો ફ્રેશ ગ્વાવા જ્યુસ એ એક સૌથી બેસ્ટ વિકલ્પ છે..જામફળનું જ્યુસ બનાવવામાં જરૂરી સામગ્રી: ૫ નંગ જામફળ મીડીયમ સાઈઝ ના ૫-૬ ચમચી ખાંડ ૧ ચમચી સંચળ પાણી જરૂર મુજબ જામફળનું જ્યુસ બનાવવાની રેસિપી સ્ટેપ 1: સૌપ્રથમ એક મિકસર જાર મા જમરૂખ…
કેન્સર, તાણજાડાપણું, ડાયાબિટીઝ માટે કાળા ઘંઉ ખુબ ફાયદાકારક છે કાળા ઘંઉ વીશે વધુ મા વાંચો અને મિત્રો સાથે શેર કરો
આ ઉપરાંત, નેશનલ એગ્રિ-ફૂડ બાયોટેકનોલોજી સંસ્થા (એનએબીઆઈ) મોહાલી દ્વારા 7 વર્ષ સંશોધન પછી કાળા ઘઉંને પેટન્ટ આપવામાં આવ્યું છે.આ ઘઉંનું નામ નબી એમજી છે અને તે કાળા, વાદળી અને જાંબુડિયા રંગમાં ઉપલ બ્ધ છે અને સામાન્ય ઘઉં કરતાં વધુ પૌષ્ટિક છે.તદુપરાંત, કાળા ઘઉં તાણ, મેદસ્વીપણા, કેન્સર, ડાયાબિટીઝ અને હૃદય સંબંધિત રોગોના નિવારણમાં મદદગાર છે………. જ્યારે…
શીતળા, શીળસ, ચામડીની ફોડલીઓ દુર કરવા અપનાવો આ ઘરગથ્થુ ઉપચાર
શાક લગભગ બધાં જ શાક ભારે, વાયુ અને કબજીયાત કરનારાંં હોય છે. આ દુર્ગુણો દુર કરવા તેને તેલમાં જીરુ અને હીંગ નાખી વઘારીને જ ખાવાં જોઈએ. શાક ચડી રહ્યા પછી તેમાં મીઠું, ખટાશ અને હીંગનું પાણી નાખવું જોઈએ.ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે. શીતળા…
