મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.
મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે
અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે
મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..
મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.
પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..
ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..
ભારતમાં છેલ્લાં 1 વર્ષમાં ગુજરાત રાજ્યમાં કેન્સરના કેસમાં 324% નો વધારો થયો છે, સૌથી વધારે કેસ હોવાનું છે આ મુખ્ય કારણ
ભારતમાં છેલ્લાં 1 વર્ષમાં કેન્સરના કેસમાં 324% નો ધરખમ વધારો, સૌથી વધારે કેસ ગુજરાત રાજ્યમાંગુજરાતમાં વર્ષ 2017માં કોમન કેન્સરના કેસ 3939 હતા, જે વર્ષ 2018માં વધીને 72,169 નોંધાયા છે મેદસ્વિતાને લીધે ઘણાં પ્રકારનાં કેન્સરનું જોખમ વધી રહ્યું છે મહિલાઓએ સિસ્ટેમેટિક મેમો ગ્રાફી સ્ક્રીનિંગ કરાવવી જોઈએ હેલ્થ પ્રોફાઈલે વર્ષ 2019નો રિપોર્ટ રજૂ કર્યો છે આરિપોર્ટમાં રહેલાં…
સ્વાસ્થ્ય માટે ખુબ ઉપયોગી ગ્રીન ટી આ છોડ ઉગાડી ઘરે જ બનાવો વાંચો અને શેર કરો
ઘણીવાર તમે બધા લોકોએ વિવિધ પ્રકારની ચા વિશે ઘણું સાંભળ્યું હશે .. જેમ કે ગ્રીન ટી, રેડ ટી, લીંબુ ચા અને બ્લેક ટી, પરંતુ તમારામાંના બહુ ઓછા લોકોએ બ્લુ ટી…… વિશે સાંભળ્યું હશે … હા , અમે વાદળી ચા વિશે વાત કરી રહ્યા છીએ… હવે તમારા મનમાં ઘણું ઉત્સુકતા !ભી થશે! તમારા મગજમાં તમામ પ્રકારના…
ચરબીને જડમૂળથી ઓગાળી નાંખતુ અને સંધિવામાંથી કાયમી રાહત આપતું શ્રેષ્ઠ ઔષધિ એટલે……
આલ્ફાલ્ફા/રજકો. ચરબીને જડમૂળથી ઓગાળી નાંખતુ અને સંધિવામાંથી કાયમી રાહત આપતું શ્રેષ્ઠતમ્ ઔષધદેશી ખાતર વડે ઉગેલા ઓર્ગેનિક આલ્ફાલ્ફામાં રહેલા અગ ણિત ગુણો આજથી ૧૬૦૦ વર્ષ પહેલા આરબોએ પારખ્યા અને તેને નામ આપ્યું : અલ-ફલ-ફા (સર્વે ખોરાકનો પિતામહ): કાળક્રમે આ ઔષધ દુનિયાભરમાં આલ્ફાલ્ફા તરીકે સ્વીકૃતિ પામ્યું થાઇરોઇડ જેવી જટિલ બિમારીમાં તે અદ્દભુત કામ આપે છે.થાઇરોઇડથી પીડાતા દર્દીઓને…
