ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • માથાથી પગ સુધીની તમામ બ્લૉક નસ ખુલી જશે આ ઉપાય અચૂક ઘરેલૂ ઉપાય વાંચો અને મિત્રો સાથે શેર કરો

    માથાથી પગ સુધીની શરીરની તમામ બ્લૉક નસ ખોલવાના અચૂક ઘરેલૂ ઉપાય વાંચો અને મિત્રો સાથે શેર કરો બનાવવા માટે જરૂરી સામગ્રી  1 ગ્રામ તજ……  10 ગ્રામ કાળા મરી ……….. 10 ગ્રામ તમાલપત્ર ……… 10 ગ્રામ મગજ…………  10 ગ્રામ સાકર(આખી)  ………… 10 ગ્રામ અખરોટ…………. 10 ગ્રામ અળસી કુલ બધુ મળીને 61 ગ્રામ વસ્તુ, બધુ જ તમારા રસોડામાંથી આસાનીથી જ…

  • વારંવાર થતા દાંતનાં દુખાવાથી કાયમી છુટકારો મેળવવા અપનાવો આ ઘરગથ્થુ ઉપચારો વાંચીને મિત્રો સાથે જરૂર શેર કરજો

    આપણામાંના ઘણા લોકોને ક્યારેક અચાનક દાંતનો દુખાવો થવાનો અનુભવ થયો હશે. આથી તેને ઓછો કરવાનાં કુદરતી અને સુરક્ષિત ઉપાયો જાણવા ખૂબજ મહત્વનાં છે. ઘણાંબધાં કુદરતી આયુર્વેદિક દર્દશામકો જેવા કે રાઈ, કાળાં મરી અથવા લસણ જેનો ઉપયોગ દાંતનાં દુખાવાની રાહત માટે અસરકારક રીતે થઈ શકે છે. નીચે મુજબનાં સૂચનો દ્રારા તમને દાંતનાં દુખાવાનાં કુદરતી ઉપચાર માટે…

  • આજે હૃદયરોગની બીમારી વધવાનુ છે આ કારણ અને હાર્ટ એટેકથી બચવા કરો આ કામ

    યુવાનો શા માટે હ્રદય રોગનો ભોગ બની રહ્યા છે તે જાણો, નિવારક પગલાં પણ વાચોત્યાં મોટી સંખ્યામાં લોકો છે જે સીવીડી એટલે કે રુધિરાભિસરણ તંત્ર અને રોગોના રોગોને ધ્યાનમાં લે છે, જ્યારે તે નથી. ડેટા અનુસાર છેલ્લા 25 વર્ષમાં સીવીડીના કેસોમાં 34% નો વધારો થયો છે. આનાથી નાની ઉંમરે અકાળ મૃત્યુ અને શારીરિક અપંગતાનું જોખમ…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles