મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.
મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે
અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે
મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..
મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.
પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..
ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..
આંખના ગમે એવા ડાર્ક સર્કલ દૂર કરવા માટે અપનાવો આ ઉપાય
ડાર્ક સર્કલ માટે ઘણા કારણો જવાબદાર હોય છે. ડિસ્ટર્બ લાઇફસ્ટાઇલ, સ્ટ્રેસ, અનિંદ્રા, હોર્મોનલ ચેંજ કે બીજા કોઇ પણ કારણો હોય શકે. પણ કોને ગમે કે તેમની આંખોની આસપાસ ડાર્ક સર્કલ હોય? બદામનું તેલ : આંખોના ડાર્ક સર્કલ માટે બદામનું તેલ ખુબ ફાયદાકારક માનવામાં આવે છે. રોજ આ તેલના પ્રયોગથી તમારી ત્વચાને ખુબ ફાયદો થશે. આ…
માથાના કાયમી દુખાવાથી છુટકારો પામવા અપનાવો આ ઉપાય
આમ તો શરીરના કોઇ પણ ભાગમાં થતો દુ:ખાવો દુ:ખદાયક હોય છે,પણ માથાનો દુ:ખાવો ઘણો પીડાકારક હોય છે. સામાન્ય રીતે માથું દુ:ખતું હોય ત્યારે મોટેભાગે આપણે એને ગણકારતા હોતા નથી. પરંતુ ઘણી વાર માથાનો દુ:ખાવો ઘણો પ્રત્યાઘાતી હોય છે. માથાના દુ:ખાવાને માઇગ્રેન કહે છે. તેમાં ગરદન દુ:ખે છે. મેડિકલ ભાષામાં આ પ્રકારનાં માથાનાં દુ:ખાવાને સર્વિકોજે નીક…
ધાધર, ખરજવું અને ખંજવાળની નિશાની દુર કરવાના 10 સરળ ઉપાય વાંચો અને શેર કરો
ધાધર/ખરજવુ,સરિરના કોઇ પણ ભાગ પર લાલ ચંભા થવા લોહિ નિકળી જાય તેટલી ખંજવાળ આવતી હોઇ તો આ એક ફંગલ એન્ફેક્શન છે. આ સ રિર ના કોઇ પણ ભાગ પર થયશકે છે.પ્રાઇવેટ ભાગ પર પણ થઇ શકે છે. તે કોઇ મણસ અથવા કો ઇ જાનવર ના ચેપ થી પણ થઇ શકે છે. અને આ ખુબ જડ…
