ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • આ રીતે ઘરે બનાવો સેઝવાન ફ્રાઈડ રાઈસ બધા ખાતા જ રહી જશે

    સેઝવાન ફ્રાઈડ રાઈસ બનાવવા માટે જરૂરી સામગ્રી સેઝવાન ફ્રાઈડ રાઈસ બનાવવા માટેની રેસીપી નોંધી લો સેઝવાન ચટણી/સોસ બનાવવા માટે: કાશ્મીરી મરચાં ને હૂંફાળા પાણીમાં બે કલાક માટે પલાળી રાખો અને ટામેટા ને પાંચ મિનિટ માટે બ્રાન્ચ કરી તેની છાલ કાઢી લો પછી મિક્સર જારમાં તે બંને ને ક્રશ કરી લો. એક કડાઈમાં તેલ ગરમ કરવા…

  • કાયમી કબજિયાત, ગેસ,વાયુથી છુટકારો મેળવવા માટે ઊત્તમ ઔષધ

    ગેસ વાયુ ની આયુર્વેદિક દવા | ગેસ ના લક્ષણો | ગેસ મટાડવા શું કરવું | ગેસના પ્રકાર જનું ઔષધ ઇસબગુલ રક્તાતિસારના કારણોમાં પિત્તનો પ્રકોપ મુખ્ય હોય છે . પિત્તના ઉષ્ણ – તીક્ષ્ણ ગુણોથી આંતરડાની અંદરની દીવાલમાં ત્રણ – ચાંદા પડતા ઝાડામાં લોહી આવવા લાગે છે . શરીર નબળું અને ફિક્કું પડી જાય છે . આયુર્વેદના…

  • શિયાળામા ઠંડીથી બચવા ખાવ આ વસાણા શરીરમાં સ્ફ્રૂતિ બની રહેશે

    “વસાણુ” શિયાળો એટલે આરોગ્ય અને શક્તિનો સંચય કરવાની ઋતુ માનવામા આવે છે શિયાળાની ઋતુમાં લોકો અડદિયા, ખજૂર પાક, મેથી પાક જેવા વસાણાં બનાવીને નિયમિત ખાતા હોય છે.. તંદુરસ્તી લાંબો સમય જળવાય રહે છે. શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે. મરી, સૂંઠ, તજ, લવિંગ, તેજાના વગેરે જેવાં ઔષધિય તત્ત્વોના ઉપયોગથી બનતી વાનગીઓને આપણે શિયાળુપાક તરીકે ઓળખીએ છીએ.…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles