ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • શિયાળમાં વારંવાર નાક બંધ થવું, છીંક આવવી, ગળું બળવું, અવાજ બેસી જવો આ બધી સમસ્યાનો ફક્ત એક ઈલાજ

    શિયાળાનું સરસ પીણું શિયાળામાં જાહેર બગીચાઓ કે જ્યાં લોકો ચાલવા આવે છે, તેની બહાર આમળા-લીમડો-જ્વારા વગેરેનાં રસ વેચાતા મળે છે અને લોકોમાં તેની માંગ પણ હોય છે. તેનો મૂળ ઉદ્દેશ તો આરોગ્ય સુધારવાનો અને રોગ પ્રતિકારક ક્ષમતા વધારવાનો જ હોય છે. તો આજે, નિત્ય નિરોગી રહેવા માટે ઘરે જાતે જ બનાવી શકાય એવા એક પીણાની…

  • શિયાળામાં ઉનનાં કપડા પરથી ફંગસ દૂર કરવાના ઉપાય

    ઉનનાં કપડા પરથી ફંગસ દૂર કરવાના ઉપાય જરૂર વાંચો અને શેર કરજો શિયાળામાં ઉનનાં કપડાનો ઉપયોગ વધુ થતો હોય છે. ઘણી વખત ઉનનાં કપડા તેમજ ધાબળા પર ફંગસ લાગેલી જોવા મળે છે. તેથી તેને સાફ કરવા માટે વિષેષ ટિપ્સ અપનાવી પડે છે. હળવા ડિટર્જન્ટનો ઉપયોગ : ધાબળા અને ઊની વસ્ત્રો પરથી ફંગસ દૂર કરવા માટે…

  • ચોખાના પાપડ, અડદના પાપડ, ખીચીના પાપડ, વરાળીયા પાપડ બનાવવાની રેસીપી

    આજની આ લેટેસ્ટ જમાના માં દરેક ને પાપડ ખાવા ગમે છે પરંતુ ઘરે પાપડ ની ખીચી બનાવતા નથી આવડતી અથવા તો પાપડ વણતા નથી આવડતા અથવા ખીચી બનાવ્યા વિના તેમજ પાપડ વણ્યા વગર પાપડ બનાવવાની રેસિપી લાવ્યા છી, જે એકદમ સરળ છે અને તમે બનાવીને આખા વર્ષ માટે સ્ટોર પણ કરી શકો છો, આજે શીખીશું…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles