ઊનનાં કપડાં પરથી તેલના ડાઘ દૂર કરવા ડાઘ પર દહી રગડી થોડી મિનિટ રહેવા દો પછી સાબુના પાણીથી ધોવું , હુંફાળા પાણીમાં લીંબુ નીચોવી અથવા વિનેગર નાંખી થર્મોસ ધોવાથી તેમાંથી ગંધ દૂર થશે . મચ્છરના ત્રાસથી બચવા ‘ ગુડનાઈટ ’ પેટાવતી વખતે ટીકડી ખલાસ થઈ ગઈ હોય તો મુંઝાશો નહી . બે – ત્રણ લસણની કળી લઈ ગુડનાઈટ મશીનમાં મૂકી દો . અસરકારક પરિણામ આવશે ,
ચાકુ પરથી કાટના ડાઘ દૂર કરવા તેના પર કાંદા ,ફોટા પર ટેલકમ પાવડર લગાડી આલ્બમમાં ચોટાડવા જેથી પ્લાસ્ટિક ફોટા પર ચોટી ન જાય .
બાળકને માટી , ચોક ખાવાની આદત હોય તો પાઘસી સ્વચ્છ મુલાયમ ભીના કપડાંથી લૂછી નાંખવું . કટિંગ બોર્ડ પરથી કાંદા – લસણની ગંધ દૂર કરવા કટિંગ બોર્ડ પર અડધા લીંબુનું ફાડિયું ઘસી દેવું . રૂની વાટને વિનેગરમાં પલાળી પ્રગટાવવાથી લાંબો સમય સુધી પ્રગટશે . ગાજરના બારીક ટુકડા કરી પાણીમાં ઉકાળી તેને છૂંદી પેસ્ટ બનાવી ચહેરા પર લગાડવાથી ત્વચાનો રંગ નિખરશે .કેલું કેળું મધમાં મસળી દિવસમાં બે વાર ખવડાવવાથી આ આદત છૂટી જશે . જીભ પર છાલાં પડ્યાં હોય તો કપૂર અને કાથો મેળવી છાલાં પર લગાવવાથી તે મટી જશે. સૂકા મેવાને પ્લાસ્ટિકની થેલીમાં ભરી ફ્રીજમાં રાખવાથી તે લાંબા સમય સુધી તાજાં રહેશે . નકલી આભૂષણોના ડબ્બામાં ચોકનો ટુકડો મૂકી દેવાથી આભૂષણો કાળાં નહીં પડે .
–> મેથીની શાકની કડવાશ હટાવવા માટેની ટીપ્સ વાંચવા અહી ક્લિક કરો, ખૂબ વધુ પ્રમાણમાં ટામેટાંનો સંગ્રહ કરવો હોય વાંચવા અહી ક્લિક કરો, કાપેલા સફરજન કાળા ન પડે એ માટેની ટીપ્સ વાંચવા અહી ક્લિક કરો,
મસાલાને લાંબા સમય સુધી જાળવી રાખવા બરણીમાં હિંગનો ટુકડો મૂકી દો . લવિંગ અને તુલસીવાળી ચા બનાવીને પીવાથી કાકડાનો સોજો દૂર થાય છે . પુસ્તકો તથા કાગળોમાં સૂકવેલાં લીમડાંના પાન મૂકી રાખવાથી પુસ્તકોમાં જીવડાં નહીં થાય . મધની શીશીમાં મરીના બે – ત્રણ દાણાં નાંખી ઢાંકણું બરાબર બંધ કરવાથી મધની બોટલ પર કીડીઓ નહીં ચડે . પાતળી ભ્રમર પર નિયમિત એરંડિયું લગાડવાથી વાળનો જથ્થો વધશે અને ભ્રમર ભરાવદાર બનશે . મીઠાને ભેજ ન લાગે તે માટે મીઠાની બરણીમાં થોડા ચોખાના દાણા નાંખી દેવા . બટાટા બાફતી વખતે પાણીમાં થોડું દૂધ નાખવામાં આવે તો બટાટાનો રંગ અને સ્વાદ એકદમ સારો થાય છે નેઈલપોલીશનું ઢાંકણું ન ખૂલતું હોય તો તેને થોડીવાર ગરમ પાણીમાં રાખવાથી ઢાંકણું તરત ખૂલી જશે .