Home 2019 November

Monthly Archives: November 2019

સુંઠ પાવડર - ૫૦ ગ્રામ...............કાળા મરી પાવડર ૨૦ ગ્રામ ............દેશી દવા વગરનો ગોળ ૨૫૦ ગ્રામ........હળદળ પાવડર ૫૦ ગ્રામ................વાઈરલ તાવ, કફ, શરદી, ઉધરસ માટે ઔષધી બનાવવાની રીત............ દેશી ગોળ ને કલાઈમાં નાખી ગરમ કરવો ત્યારબાદ તેમાં બાકી ના ત્રણેય પાવડર(હળદર,કાળામરી, સુંઠ પાવડરનાખી બરાબર હલાવી મિક્સ કરવું. એકદમ મિક્સ થય જાય પછી વટાણાના દાણા જેવડી ગોળી બનાવવી આ ગોળી ઉપયોગમાં લેવાની રીત:વાઈરલ...
કોલોકેશિયા એસ્ક્યુલેન્ટા) એક ઉષ્ણકટિબંધિય બારમાસીય વનસ્પતિ છે જેને એનાં મૂળમાં થતી અળવીની ગાંઠ મેળવવા માટે તેમજ એનાં મોટાં કદનાં પાંદડાં મેળવવા માટે ઉગાડવામાં આવે છે. આ કાંજી ધરાવતી ગાંઠ અને પર્ણો બંન્ને ખાદ્ય પદાર્થો છે. આ વનસ્પતિ ઘણા પ્રાચીન સમયથી ઉગાડવામાં આવતી વનસ્પતિઓ પૈકીની એક છે. પુખ્ત ન થયેલા છોડનાં પાન તથા ગાંઠ વિષકારક હોવાને કારણે અખાદ્ય ગણાય છે. આમ...
સીતાફળ અંગ્રેજીમાં કસ્ટર્ડ એપલ અને સુગર  એપલ તરીકે ઓળકાય છે. તેમાં કેલ્શિયમ, આર્યન અને ફોસ્ફરસ પ્રચૂરમ ાત્રામાં છે. તેના બિયાંનો ઉપયોગ વાળમાંની જૂંનો નાશ કરવા માટે વપરાય છે. સીતાફળમાં વજન વધારવાની ક્ષમતા ભરપૂર હોય છે. તેથી જે વ્યક્તિને વજન વધારવું હોય તેના માટે આ એક સારો ઉપાય સાબિત થઇ શકે છે. સીતાફળને રોજિંદા આહારમાં સામેલ કરીને વજન વધારી શકાશેતેનમાં કુદરતી...
શાકશ્રેષ્ઠા’ ડોડીની ગણના સર્વ શાકોમાં સૌથી શ્રેષ્ઠ શાક તરીકે થાય છે. અતિ પ્રાચીનકાળથી શાક બનાવવમાં ડોડીનો ઉપયો ગ થાય છે. ડોડીના વેલા જૂઈના વેલા જેવા થાય છે !તેના વેલા આપમેળે ઊગીને વાડો ઉપર ફેલાઈ જાય છે. ડોડી એ વર્ષા ૠતુમાં થનારી ચીકણી અને ઝાડોને વીંટળાઈ વળનારી, વધારે પાનવાળી વેલ છે. તેના વેલા બારમાસી છે. ડોડી પંજાબ, ઉત્તર પ્રદેશ, ઓરિસા,...
સફેદ ચણોઠી: ચણોઠી ના વેલા થાય છે.વેલના પાંદડા બારીક અને લાંબા હોય છે.ચણોઠીમા ધોળી,લાલ અને કાળી અેવી ત્રણ જાતની હોય છે.ત્રણે ના વેલા સરખા જ હોય છે........ જુના જમાનામાં સોનાનું વજન કરવાના ઉપયોગ માં આવે છે એક તોલા ભારની છનનું(૯૬) ચણોઠી થાય છે.એના પાંદડા વિષ નાશક છે.ચણોઠી નાં મૂળ પાણી માં ઘસીને નસ્ય આપવા માં આવે તો આધાશીશી તત્કાલીન દૂર...
શાંતિ પ્રત્યેક મનુષ્યની જરૂરિયાતા છે અને યોગ આંતરિક શાંતિ તરફ જલઈ જાય છે , શ્રી શ્રી રવિશંકર યોગ ઐ આળસુ માણસોનું કામ નથી . સતત - અભ્યાસ એ યોગની સફળતાનો સિદ્ધાંત છે . હઠયોગા પ્રદીપિકા આપણા ઋષમુનિઓએ શરીર , મન અને પ્રાણની શુદ્ધિ તેમજ પરમાત્માની પ્રાપ્તિ માટે યોગના આઠ અંગો સૂચવ્યા છે . 1 . યમ , ર . નિયમ ,...
કડુ અને કરિયાતું ભાગ-૧ કડુ આપણા ઘરગથ્થુ ઔષધોમાં કડુ અને કરિયાતું ખૂબજ લોકપ્રિય છે આબંને આયુર્વેદિય ઔષધો તેમનાં કડવા સ્વાદ અને ઉત્તમ ઔષધિય ગુણોને લીધે જ પ્ર સિદ્ધ છે.આયુર્વેદના કડવા ઔષધોમાં જો હરીફાઈ કરવા માં આવે તો કદાચ કડુ પ્રથમ પુરસ્કાર લઈ આવે. અતિશય કડવા ઔષધોમાં કડુની સામે કદાચ બીજું કોઈ ઔષધ ટકી શકે નહીં આયુર્વેદમાં એટલે જ તેને...
રેઝિસ્ટન્સ બેન્ડથી ઘરેબેઠાં જ એક્સર્સાઇઝ કરો અને બોડીને યોગ્ય શેપમાં બનાવો....... લાવો ઘણા લોકોના ઘરમાં કસરત કરવા માટે પુરતી એટલી ખાલી જગ્યા નથી હોતી. જેના કારણે કેટલાકને એક્સર્સાઇઝ ન કરવાનું બહાનું મળી જતું હોય છે. જો મનથી નિયમિત કસરત કરવાનો સંકલ્પ લીધો હોય તો ઘરમાં સોફા અથવા પલંગ પર બેસીને પણ વ્યાયામ કસરત કરી શકાય છે. આ પ્રકારની...
ફાઈબર Fiberઅને દહીં લેવાથી ફેફસાંનાં કેન્સરનું cancer જોખમ ઘટે છે.અમેરિકા, યુરોપ Yurop અને એશિયાનાં 14 લાખ લોકોનાં ડેટાને આાધારે આ સિસર્ચ કરવામાં આવ્યું હતું ડાયટમાં હાઈ ફાઈબર અને દહીંનું સેવન કરવાથી. ફેફસાંનાં કેન્સર નું જોખમ 33% ઘટાડી શકાય છે....ફાઈબર ડાયટનાં Fiber Diat ઘણા ફાયદા રહેલાં છે. તેનાથી ફેફસાંનાં કેન્સર નાં જોખમ ઘટાડી શકાય છે. યુરોપમાં થયેલાં...
મીઠું વધુ ખાવાથી મગજ પર ખરાબ અસર થાય છે યાદ શક્તિ જ નહીં પરંતુ બુદ્ધિ પણ નબળી પડે છે વધુ મીઠાંનું સેવન કરવા થી મગજમાં લોહીનો પ્રવાહ 25%સુધી ઘટી જાય છે તાજેતર માં થયેલા એક સંશોધનથી જાણવા મળ્યું કે મીઠાંની માત્રા વધારે હોય તેવા આહારનું સેવન કરવાથી બુદ્ધિ ઓછી થઈ શકે છે. તાજેતરના એક સંશોધનમાં આ દાવો કરવામાં આવ્યો...