બાળકોની યાદશક્તિ તેજ કરશે આ નુસખા

બાળકોની યાદશક્તિ તેજ કરશે આ નુસખી જરૂર અપનાવજો બાળકને યાદશક્તિ બમણી થઇ જશે બદામ રાતે 7-8 બદામ પાણીમાં પલાળી સવારે તેની છાલ કાઢી પેસ્ટ બનાવી લો . પેસ્ટ અને એક ચમચી મધ દૂધમાં મિક્ષ કરી પીવો દૂધ અને મધ રેગ્યુલર ગ્લાસ દૂધમાં 2 ચમચી મધ મિક્ષ કરી પીવો. મેમરી પાવર વધારવાનો આ અસરકારક ઉપાયછે તજ … Read more

થાયરોઇડ, અસ્થમા, પેટના રોગો માટે ફાયદાકારક ફણશ

ફાયદા કારક ફણશ મિત્રો મનુષ્યના જીવનમાં ફળો નું ખૂબ જ મહત્વ છે. ફળોમાંથી મનુષ્યને પૂરતી માત્રામાં વિટામિન્સ પ્રોટીન અને બીજા ઘણા બધા જરૂરી તત્વો મળી રહે છે. મોટાભાગે આપણે ફળોમાં સફરજન, કેળા, ચીકુ કે પછી બજારમાં મળતા બીજા અન્ય ફળો ના ફાયદા વિષે જાણતા હોઈએ છીએ, પરંતુ બીજા એવા ઘણા બધા ફળો મળી આવે છે … Read more

શરીરની વધારાની ચરબી દૂર કરવા અને ડાયાબીટીસના દર્દીઓ માટે ઉત્તમ છે આ ઔષધિ ધાન્ય

જવના છોડ ઘઉં જેવા અને એટલા જ ઊંચા થાય છે.  ગુજરાત અને રાજસ્થાનમાં તેનો પાક વિશેષ પ્રમાણમાં થાય છે. જવના આયુર્વેદમાં મુખ્ય ત્રણ પ્રકાર બતાવાયા છે. (૧) તીક્ષ્ણ અણીવાળા જવને ‘યવ’ કહે છે, (૨) અણી વગરના જવને ‘અતિયવ’ અને (૩) લીલાશ પડતા, અણી વગરના ઝીણા જવને ‘તોક્ય’ કહે છે. યવ કરતાં અતિયવ અને અતિયવ કરતાં … Read more

રોજ ખાઓ 4 કાજૂ અને જુઓ પછી સ્વાસ્થ્ય પર તેનો જાદુ, અજમાવી લો!

હવે શિયાળાની છાના પગે શરૂઆત થઈ ગઈ છે. સાંજના સમયે ફુલ ગુલાબી ઠંડીનો એહસાસ થવા લાગ્યો છે. જેથી અમે તમને ઠંડીની આ ઋતુમાં તમારા સ્વાસ્થ્ય માટે ઉત્તમ એવા ડ્રાયફ્રુટ્સના ફાયદા, ઉપયોગ રીત, કેટલી માત્રામાં ખાવા વગેરે જાણકારી આપીશું. જેમાં આજે શરૂઆત કરીશું કાજૂથી. કાજૂને ડ્રાયફ્રુટ્સનો રાજા માનવામાં આવે છે. સ્વાદ અને સ્વાસ્થ્ય જાળવી રાખવામાં કાજૂનો … Read more

વીટામીન ‘સી’, ‘બી-૧’, ‘બી-ર તેમજ હરસ-મસા, તાવ, કફ તથા નેત્રના રોગોને મટાડનાર અેક

રાસાયણિક ઘટકો : ૧૦૦ ગ્રામ મૂળામાં માત્ર ૧૭ કેલરી છે. મૂળામાં કાર્બોહાઈડ્રેટ, થોડી માત્રામાં પ્રોટીન, વીટામીન ‘એ’, વીટામીન ‘સી’, વીટામીન ‘બી-૧’, ‘બી-ર’ વિગેરે સારા પ્રમાણમાં હોય છે. લાલ મૂળામાં વીટામીન ‘સી’નું પ્રમાણ સફેદ કરતાં વધુ હોય છે. તે ઉપરાંત કેલ્સિયમ, ફોસ્ફરસ, આયર્ન મેગ્નેસિયમ, સોડિયમ, કલોરીન, વિગેરે હોય છે. તેના બીયામાં બ્રોડ સ્પેકટ્રમ એન્ટી બાયોટિક (જીવાણું … Read more

તમારી આંખોમાં નંબર નહીં આવે અપનાવો આ 15 પ્રાચીન નુસખા

સવારેઊઘાડાપગે લીલા ઘાસપર ચાલો અને રોજ અનુલોમ વિલોમ પ્રાણાયામ કરો આંખોની નબળાઈદૂર થશે અને આંખોના ચમા ઉતરશેપીસેલી બદામ , મોટી વરિયાળી અને સાકરને સરખી માત્રામાં લઈમિક્ષ કરી , રોજ એક ચમચીની માત્રામાં એક ગ્લાસ દૂધની સાથે રાતે સૂતી વખતે લો . આંખોની રોશની વધશે .ઠંડી કાકડી કે કાચા બટાકાની સ્લાઈસને કાપીને 10 મિનિટ આંખો ઉપર … Read more

પેટમાંથી વાયુની તકલીફ દૂર કરવા ખાવ આની ફક્ત 1 ચમચી

૭] પાપડિયો ખારો (સંચોરો) પરિચય : ખારો દરેક રસોડામાં હોય છે. એ પાપડ બનાવવામાં ખાસ વપરાતો હોઇ ‘પાપડિયા ખારા’ તરીકે જાણીતો છે. ફરસાણ પોચાં અને સારાં થાય તે માટે તેમાં પણ તેનો ઉપયોગ થાય છે. તે ઉપરાંત વટાણા, વાલ, ચણા જેવાં કઠોળ જલદી ચડી જાય તે માટે અલ્‍પ પ્રમાણમાં તેનો ઉપયોગ થાય છે. કેટલીક સ્‍ત્રીઓ … Read more

લીલાં મરી ખાવાથી થાય છે અઢળક ફાયદા વીશે જાણો અને શેર કરો

લીલાં મરી : તીખાં, મધુર, પ્રમાણમાં ઓછાં તીક્ષ્‍ણ અને ઉષ્‍ણ, સારક, ભારે, કફનાશક અને રસાયણ છે. તે પિત્તકારક નથી. ઉપયોગ : (૧) ધોળાં મરીના બે-ત્રણ દાણા દરરોજ ગળવાથી તે રોગનો સામનો કરે છે અને રોગ થયો હોય તો તેને વધતો અટકાવે છે. (૨) સળેખમ અને ખાંસી ઉપર : નાની અર્ધી ચમચી મરીનું ચૂર્ણ ઘી અને … Read more

લીલા મરચા નુ અથાણું બનાવવાની પરફેક્ટ રીત

લીલા મરચા નુ અથાણું બનાવા માટે ની સામગ્રી: ૨૦૦ ગ્રામ વઢવાની લીલા મરચા, ૧ થી દોઢ ચમચી મીઠુ , ૧ ચમચી હળદર , ૨ ચમચા લીંબુ નો રસ, પૂરણ માટે: ,૫૦ ગ્રામ રાઈ ના કુરીયા, ૨૫ ગ્રામ મેથી ના કુરીયા, ૨૫ ગ્રામ ગોળ, ૧ થી ૧/૨ ચમચી સિંધાલૂણ અથવા સંચાળ, ૧ ચમચી જીરુ, ૧ ચમચી હીંગ, ૧૦૦ … Read more

વારંવાર ડોક્ટર પાસે ન જવું હોય તો, આજે જ નોંધી લો આ 20+ પ્રાચીન નુસખા

» રોજ સવારે તુલસીના પાન સાથેબેકાળામરી ચાવી જવાથી કફ થતો નથી . » સૂકા રહેતા હોઠપરદિવસમાં એકવાર કોપરેલ અથવા ઓલિવ ઓઈલનું પાંચ મિનિટ માલિશ કરવાથી ફાયઘ થાય છે .» અપચામાં 1 ગ્લાસ પાણીમાં લીંબુ અને આદુનો રસ સરખે ભાગેલઈ તેમાં ચપટી સિંધવ મીઠું ભેળવીશરબત બનાવી દિવસમાં ત્રણ ચાર વખત પીવું . આરામ મળ . » … Read more