Home 2023 October

Monthly Archives: October 2023

મહિલાઓને રસોઈ બનાવતી વખતે રોજ શું બનાવવું એ મૂંઝવણ રહેતી હોય છે ઘરે થી ફોન આવે આજ શું બનાવવું તો આપી ડો આ રસોઈનું લિસ્ટ રોજ રોજ શાક બનાવવાની જ માથાકૂટ હોય છે તો નોંધો લો આખા અઠવાડિયા માટે શાકનું લીસ્ટ સ્વાદીષ્ટ ભોજનનો રસથાળ છે આ મેનુ પરથી જરૂર રસોઈ બનાવજો જો એમાંથી કોઈ રેસિપી તમને નથી આવડતી તો કમેન્ટ...
ચાલો હવે શરીર સાચવીએ પ્રથમ તો નવા જમાનાની આદતોને બદલી જૂના રિતરીવાજોને અપનાવી ફરી તંદુરસ્ત બની નવો સમાજ, તંદુરસ્ત સમાજ તથા ફૂલગુલાબી નવી જનરેશનનો પાયો નાખી એવી તંદુરસ્તીય કેળવીયે કે વિદેશીઓને પણ આપણું અનુકરણ કરવું પડે. (૧) ટૂથ પેસ્ટને વિદાય આપી સવારે તથા રાત્રે સૂતી વખતે હળદર, મીઠું, તજ, લવિંગ, એલચી યુક્ત મિક્ષ પાવડર બનાવી હાથેથી દાંત ઘસીયે. દાંતમાં કોઈ કીટાણું,...
Coconut માંથી ટોપરું આંખે આખું અને ઝડપથી કાઢવા માટે નારિયેળને ટીપીને પછી તોડવામાં આવે તો નાળિયેર કાચલીમાંથી એકસરખી રીતે અને ઝડપથી છૂટું પડશે. Peanuts શીંગદાણા બનાવતી વખતે આ વસ્તુનું ધ્યાન રાખો શીંગદાણા દાજશે નહિ અને શીંગના ફોતરાં ઝડપથી ઉતરી જશે મગફળીના દાણાને શેકતી વખતે તેની ઉપર થોડું પાણી છાંટી દેશો તો સીંગદાણા દાઝી નહીં જાય...
દાળ ભાત રાંધતી વખતે દાળ અથવા ટી ભાતમાં ખૂબજ ઊભરો આવતો હોય તો તેમાં ઘી અથવા તેલના થોડા ટીપા નાખવાથી ઉભરો આવતો નથી. તેમજ ભાત બનાવતી વખતે જ અંદર ઘી નાખી દેવાથી સુગંધીત બની જાય છે અને ફાયદો કરે છે. ભાત બનાવતી વખતે તેમાં જો ત્રણ-ચાર ટીપા લીંબુનો રસ કે સરસિયું નાખવામાં આવે તો ભાત છૂટો થશે. છરીમાંથી લસણ કાંદાની...
સોય બુઠ્ઠી થઈ જાય એટલે આટલું કરો સોયા બુઠ્ઠી થઈ જાય એટલે કપડાંમાં બટન ટાંકવા કે કપડામાં ઝિલાય કરવામાં કંટાળો આવે છે આમ સોય બુઠ્ઠી થઈ ગઈ હોય તો તેને થોડીવાર સેન્ડ પેપર પર ઘસવાથી તે ફરી વાપરવા લાયક થઈ જશે. healthtips | flower સાબુ અને મીણબત્તી એક એવું વસ્તુ છે કે ઝડપથી પુરી થય જાય છે અને બીજી વખત...
તમારી ઉંમર 50 વર્ષની થાય એટલે આ બાબતનું ખાસ ધ્યાન રાખવું શું ખાવું જોઈએ શું ન ખાવું જોઈએ ૫૦-૮૦ વર્ષની વચ્ચે કોણ છે, અહીં કેટલાક સરળ અને ઉપયોગી સૂચનો છે તમારી ઉંમર 50 ની આસપાસ થાય ત્યારે આટલા રેપોર જરૂર કરાવવા જોઈએ હંમેશા તપાસોઃ ૧. બ્લડ પ્રેશર ૨. બ્લડ સુગર ૩. ટ્રાઇગ્લિસરાઇડ્સ ૪. કોલેસ્ટ્રોલ ૫. યુરિક એસિડ https://www.likeinworld.com/child-poshan/ તમારી ઉંમર 50 ની આસપાસ થાય ત્યારે...
ઘરમાંથી મચ્છર ભગાડવા માટે વપરાયેલી મોસ્કીટો મેટસને ભેગી કરી સળગાવવાથી મચ્છરો ભાગી જશે. મોં માં ચાંદા પડ્યા હોય શરીરનો કોઇ ભાગ દાજી ગયો હોય કે મધમાખી એ ડંખ મારિયો હોય તો આટલું કરો બાવળની છાલ ઉકાળીને તેનાં કોગળાં કરવાથી મોંનાં ચાંદા મટે છે. દાઝેલા ભાગ પર તાંદળજાનો રસ ચોપડવાથી રાહત થાય છે. મધમાખીના ડંખ પર લોઢું ઘસવાથી પીડામાં રાહત થાય...