શિયાળામાં થતી શરદી માટેના આયુર્વેદ ઉપચાર વાંચો અને મિત્રો સાથે શેર કરો,

ગરમાગરમ રેતીનો શેક કરવાથી શરદી મટે છે.ગરમા ગરમ ચણા સૂંઘવાથી શરદી મટે છે.સૂંઠ, કાળાં મરી અને તુલસીનાં પાનનો ઉકાળો પીવાથી શરદી મટે છે.નાગરવેલનાં બે-ચાર પાન ચાવીને ખાવાથી શરદી મટે છે.રાત્રે સૂતી વખતે ગરમ પાણીમાં લીંબુનો રસ મેળવીને પીવાથી શરદી મટે છે.આદુનો રસ અને મધ એક ચમચી સવાર-સાંજ પીવાથી શરદી મટે છેરાઈને વાટી મધ સાથે મેળવીને … Read more

સરગવો આંખના રોગો,બ્લડ પ્રેશર, હાર્ટ એટેક, સ્કીન માટે 90 કરતાં વધુ પોષકદ્રવ્યો છે આમા વાંચો અને મિત્રો સાથે શેર કરો

ભલભલા વિદેશી સુપરફૂડ કરતાં પણ પાવરફુલ છે આ દેશી સુપરફૂડ !! ફાયદા છે અનેક…!! ‘છોકરું કાંખમાં અને શોધ ગામમાં’ કહેવત બહુ જૂની છે. પરંતુ આજે પણ એ પ્રાસંગિક છે. સુપરફુડનું આજકાલ ચલણ છે પરંતુ આપણી આસપાસ જ ક્યારેક એવા-એવા સુપરફુડસ પ્રાપ્ય હોય છેજે આપણી આખી કાયાપલટ કરીશકેછેઆપણી જીવનશૈલી બદલી શકે છે. કમનસીબે આપણું એ તરફ … Read more

શિયાળાની શરૂઆત થઈ ગઈ છે તો બનાવો સ્વાદિષ્ટ રીંગણનો ઓળો આંગળા ચાટતા રહી જશો

જેવો શિયાળો આવે કે તરત જ બજારમાં તાજા ને લીલા છ્મ શાક બજારમાં મળતા થતાં હોય છે, એમાંય શિયાળા માં ગરમા ગરમ ખિચડી, કાઢી બાજરીનો રોટલો ને રીંગણ નો ઓળો તો ફેમસ છે. તો ચાલો આજે બનાવીશું રીંગણનો ઓળો. સામગ્રી 4 મોટા રીંગણ મરચું પાઉડર 1 ચમચી ધાણા જીરૂ1 ચમચી હળદર જરૂર મુજબ ડુંગળી1 સમારેલી … Read more

જામફળની સીઝનમાં જામફળનું જ્યુસ બનાવવાની રેસિપી વાંચો

નાના બાળકો ની બર્થડે પાર્ટી હોય કે પછી નાના બાળકો માટે કોલ્ડ્રીક બનાવવાનું હોય તો ફ્રેશ ગ્વાવા જ્યુસ એ એક સૌથી બેસ્ટ વિકલ્પ છે..જામફળનું જ્યુસ બનાવવામાં જરૂરી સામગ્રી: ૫ નંગ જામફળ મીડીયમ સાઈઝ ના ૫-૬ ચમચી ખાંડ ૧ ચમચી સંચળ પાણી જરૂર મુજબ જામફળનું જ્યુસ બનાવવાની રેસિપી સ્ટેપ 1: સૌપ્રથમ એક મિકસર જાર મા જમરૂખ … Read more

કેન્સર, તાણજાડાપણું, ડાયાબિટીઝ માટે કાળા ઘંઉ ખુબ ફાયદાકારક છે કાળા ઘંઉ વીશે વધુ મા વાંચો અને મિત્રો સાથે શેર કરો

આ ઉપરાંત, નેશનલ એગ્રિ-ફૂડ બાયોટેકનોલોજી સંસ્થા (એનએબીઆઈ) મોહાલી દ્વારા 7 વર્ષ સંશોધન પછી કાળા ઘઉંને પેટન્ટ આપવામાં આવ્યું છે.આ ઘઉંનું નામ નબી એમજી છે અને તે કાળા, વાદળી અને જાંબુડિયા રંગમાં ઉપલ બ્ધ છે અને સામાન્ય ઘઉં કરતાં વધુ પૌષ્ટિક છે.તદુપરાંત, કાળા ઘઉં તાણ, મેદસ્વીપણા, કેન્સર, ડાયાબિટીઝ અને હૃદય સંબંધિત રોગોના નિવારણમાં મદદગાર છે………. જ્યારે … Read more

શીતળા, શીળસ, ચામડીની ફોડલીઓ દુર કરવા અપનાવો આ ઘરગથ્થુ ઉપચાર

શાક લગભગ બધાં જ શાક ભારે, વાયુ અને કબજીયાત કરનારાંં હોય છે. આ દુર્ગુણો દુર કરવા તેને તેલમાં જીરુ અને હીંગ નાખી વઘારીને જ ખાવાં જોઈએ. શાક ચડી રહ્યા પછી તેમાં મીઠું, ખટાશ અને હીંગનું પાણી નાખવું જોઈએ.ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે. શીતળા … Read more

વારંવાર થતા ગેસનો ઘરેલું ઉપચાર એકવાર જરૂર અજમાવી જુઓ સારું લાગે તો મિત્રો સાથે શેર કરો

ઘણી વખત પેટ નાં ગેસની તકલીફથી લોકો બીજા માટે મજાકનું પાત્ર બની જાય છે. જેના લીધે તેમને શરમ અનુભવવી પડે છે. જે લોકોને ગેસ વધુ ઉત્પન્ન થાય છે. તે પોતે જ બીજા થી દૂર રહેવા લાગે છે…. પેટમાં ગેસ આમ તો દરેક લોકો ને બને છે, પરંતુ જેની પાચનક્રિયા ખરાબ રહેતી હોય કે પછી જેમને … Read more

શરીરમાં લોહીના રોગો અને આ રોગથી બચવા ના ઉપાયો વાંચો અને શેર કરો

લોહીના સફેદ કણ શરીરની રોગપ્રતિકારક શક્તિનો અગત્ય નો ભાગ ગણવામાં આવે છે. તેને કારણે શરીરમાં બહારથી દાખલ થયેલા ચેપી જંતુઓ અને ઝેરી પદાર્થોથી રક્ષણ થાય છે આથી શરીરમાં સફેદ કણો અગત્યનો ભાગ ભજવે છે … ગતાંગથી શરૃ ૬. થેલેસિમિયાનો રોગ :આ પ્રકારનો રોગ વારસાગત (જીનેટીક) ગણવામાં આવે છે. આ રોગમાં દર્દીના શરીરમાં લોહી બનતું જ … Read more