Home 2021 August

Monthly Archives: August 2021

નાગરવેલના પાન મુખશુદ્ધિકર હોવાથી આપણે ત્યાં લગભગ બધા જ પ્રદેશોમાં ભોજન પછી નાગરવેલનાં પાનમાં જાયફળ , કસ્તૂરી , એલચી , સોપારી , કાથો , ચૂનો અને મુખવાસમાં  મૂકીને ખાવાની આપણે ત્યાં હજારો વર્ષથી પરંપરા છે . આં નાગર વેલના પણ જમીને ખાવાથી  ખાવાનું સારી રીતે હજમ થાય એવું મનાય છે આ વાત બિલકુલ સાચી છે . પાન પર લગાવેલો ચૂનો વાતકફ શામક અને કાથો પિત્તશામક છે . (...
સૌ કોઈને ઉપવાસ હોય એટલે શું ફરાળ બનાવો જેથી સરસ પેટ ભરાય જાય એવું દરેક મહિલા વિચારતી હોય છે હવે શ્રાવણ માસની શરૂઆત થાય છે એટલે અનેઅ ઉપવાસ કરવાના થતા હોય છે તમે અનેક ફરાળી વાનગીના નામ સાંભળ્યા હશે અને ખાધી પણ હશે, પણ તમે ફરાળી ભજીયાના નામ સાંભળ્યુ નહી હોય, તો આજે આપને શીખવાડીશ ફરાળી ભજીયા ફરાળી રાજગરાના...
ભાખરવડી ( કઠોળની ) બનાવવા માટે જરૂરી સામગ્રી: ભાખરવડીનું સ્ટફિંગ બનાવવા માટે જરૂરી સામગ્રી : ૧૦૦ ગ્રામ ફણગાવેલા મગ, ૧૦૦ ગ્રામ ફણગાવેલા મઠ , ૧૦૦ ગ્રામ ફણગાવેલા ચોળા, ૧ ટેબલ સ્પુન કોપરાનું ખમણ, ૧ ટેબલ સ્પુન કોપરાનું ખમણ , ૧ ટેબલ સ્પુન તલ, ૧ ટેબલ સ્પુન સિંગદાણાનો...
સ્કિનની ખોવાયેલી ચમક મેળવો પાછી , અપનાવો આ ઘરેલું નુસખા તમારી સ્કિનની ખોવાયેલી ચમક પાછી મળશે ગરમીની સીઝનમાં ત્વચાનું દરેક લોકો વિશેષ ધ્યાન રાખવું પડે છે. આજના સમયમાં લોકો ખૂબસૂરત દેખાવા માટે મોંઘીદાટ પ્રોડક્ટ વાપરતા હોય છે . ગરમીની સિઝનમાં તેજ તડકો , ધૂલ , પ્રદુષણથી ત્વચા પોતાની ચમક ખોઈ બેસે છે . મહિલાઓ હંમેશા રસોડામાં...
વણેલા ગાંઠિયા બનાવવા મુખ્ય સામગ્રી: અડધો કિલો ચણાનો લોટ અથવા બેસન(gram flour) જો ગાંઠિયો special લોટ હશે તો વધુ સારું અન્ય બીજી સામગ્રી: ૩ ચમચી અજમો, ૧૨ ચમચી તેલ, ૧ ચમચી સોડા( baking soda), પાણી જરૂર મુજબ, ૩ ચમચી મરી પાવડર, નમક સ્વાદ અનુસાર(salt), તેલ તળવા માટે સજાવટ માટે: તળેલા મરચા , પપૈયા ચટણી તેમજ પપૈયા ગાજરનો સંભારો વણેલા ગાંઠીયા બનાવવાની રીત:...
કોકોનો ઘર ગથ્થુ ઉપચાર કોકો એક કપ પીવાથી મગજમાં ૩૩ % જેટલો રક્તપ્રવાહ વધે છે. કોકો એન્ટિઓક્સિડન્ટ હોવાથી પીણા તરીકે ખુબ સારો લાભદાયક છે. બીજાં ચોકલેટ પીણાં કરતા કોકો ઓછા - ફેટ ધરાવે છે. એક કપ કોકોમાં ૧ ગ્રામ કરતાં પણ ઓછી ફેટ હોય છે કાસુન્દ્રો નો ઉપચાર કાસુન્દ્રો ચોમાસામાં કાસુન્દ્રો અને કુવાડિયો સાથે જ...
આજકાલ પ્રદૂષિત ખોરાક - પાણી ને કારણે કિડનીમાં પથરી જોખમ દિવસેને દિવસે વધતું જાય છે અને એકવખત કીડની બગડે એટલે આખી જિંદગી બગડી જાય છે. અને લાખોનો ખર્ચ થાય એ તો જુદું જ કીડની બગડવાથી નીય્મીય ડાયાલીસીસ કરાવવું પડે છે અને લાખો રૂપિયા ખર્ચ થઈ જાય છે પરંતુ આં ઘરગથ્થું ઉપાય કરશો તો દવાખાના લાખો રૂપિયા બચી જશે મકાઈની...
મણકાનો દુખાવો ક્યાં કારણથી થાય છે આમ મણકાના દુખાવાથી બચવા શું કરવું જોઈએ માણસના શરરીમાં ચાલવા તેમજ બેસવા માટે મણકા ખુબ મહત્વનો ભાગ ભજવે છે અને મણકનો જ દુખાવો થઇ જાય તો માણસનું શરીર સાવ થાકી છે તો શું તમે જણો છો મણકા શા માટે દુખાવો કરે છે તેના વિષે આજે વિસ્તૃત માં જાણીશું મણકા અસંતુલીત થવાનું મુખ્ય કારણ ખાલી...
ચોમાસાની સિઝનમાં થતા દુનિયાના સૌથી શકતીશાળી શાકભાજી વિષે કદાચ તમે નહિ જાણતા હોય જો તમે આ શાકભાજી વિશે જાણી જશો તો જરૂરથી આ શાકભાજી ખાવા લાગશો કંકોડા આયુર્વેદ શાકભાજી છે કંકોડાને ત્રિદોષનાશક માનવામાં આવે છે . ઘણા લોકો એવું મને છે કંકોડા ખાવાથી પેટમાં ભારે પડે છે એટલે કે કંકોડાથી વાયડુ થવાની માન્યતા બરાબર નથી ...