ફેફસાંને લગતા વાઇરલ રોગો, શ્વાસમાં ગભરામણ, શરદી, તાવ માટેનુ આયુર્વેદ ઔસધ

0

પીપર આ ત્રણ તીખી ઔષધીઓનો યોગ કોમ્બિનેશન છે . આ ઔષધો વાયુ અને કફથી થતા રોગોમાં ખૂબ જ ઉપયોગી છે . શ્વસનતંત્રને દેઢ કરનાર અને કોવિડ -૧૯ સામે શરીરને સુરક્ષા આપવા સક્ષમ હોવાથી આયુષ મંત્રાલયે પણ તેને પ્રમાણિત કરેલ છે . આ ત્રિકટુમાંથી સુંઠ અને મારી વિશે આપણે અગાઉ જાણી ગયા . આ વખતે “ પીપર’ના ઔષધીય ગુણકર્મો અને ઉપયોગ વિશે નિરૂપણ કરું છું,,

ગુણાકમાં પીપરને આપણે ગુજરાતીમાં લીંડીપીપર ’ કહીએ છીએ . તેની જુદીજુદી ઘણી જાતો આપણે ત્યાં બજારમાં વેચાતી મળે છે . જેમાંથી ગજપીપર અને ગણદેવી એ તેની બે મુખ્ય જાત છે . ગજપીપર કદમાં મોટી અને ગણદેવી નાની હોય છે . પાતળી , તીખી , કૃષ્ણવર્ણની અને તોડવાથી વચ્ચે જે લીલા રંગની હોય તે પીપર ઉત્તમ ગણાય છે . ઔષધોપચારમાં આવી જ પીપરનો ઉપયોગ કરવો જોઈએ .

પીપર એ લતા વર્ગની વનસ્પતિ છે . તેની વેલ બહુવર્ષાયુ અને તેનાં પાન નાગરવેલનાં પાન જેવાં જ પણ કદમાં સહેજ નાનાં હોય છે . આયુર્વેદ પ્રમાણે પીપર સ્વાદમાં તીખી , નહીં ગરમ કે નહીં ઠંડી , ચીકણી , પચવામાં હળવી , પાચક , જઠરાગ્નિવર્ધક , વૃષ્ય – કામોત્તેજક , રસાયન , હૃદય માટે હિતકારી , વાયુ અને કફનાશક , મૃદુરેચક તથા રક્તશુદ્ધિકર છે . તે શ્વાસ – દમ , ઉધરસ , અજીર્ણ , મંદાગ્નિ , કબજિયાત , પેટના રોગ , હરસ , આમવાત , કટિશૂળ , મૂત્ર અને ત્વચાના રોગને મટાડે છે . તાજી પીપર પિત્તશામક છે .

આ પણ વાંચો:

RELATED ARTICLE

લાકડાના કબાટનું ખાનું જામ થઇ ખુલતું ન હોય તો અપનાવો આ ટીપ્સ

નાના બાળકને પેટમાં દુખાવાથી રાહત આપવા અપનાવો આ ટીપ્સ

એલ્યુમિનિયમના વાસણમાંથી કાળાશ દૂર કરવા અપનાવો આ ટિપ્સ

કપડાં પર લાગેલ મહેંદીના ડાઘા દૂર કરવા અપનાવો આ ટીપ્સ

પાકી કેરી વધુ ખવાઇ ગઇ હોય અને પેટમાં ડબડબો થતો હોય અને મૂંઝારો થતો હોય આ આર્ટીકલ વાચો

કફ વિકાર અને હેડકી થી છુટકારો પામવા વાંચવા અહી ક્લિક કરો

ઉનાળામાં તમારી ત્વચાને ચમકીલી બનાવવા માટે વાંચવા અહી ક્લિક કરો

ગળું ખરાબ થઇ ગયું હોય કે બોલવામાં તકલીફ થતી હોય વાંચવા અહી ક્લિક કરો

કોઈ જાતના એસેન્સ વગર ઘરે કુદરતી ફૂડ કલર બનાવવા માટેની ટીપ્સ વાંચવા અહી ક્લિક કરો

જો તમને મુસાફરી દરમિયાન ઉલટી થતી હોય કે પછી કોઈ કારણ સર ઉલટી થાય ત્યારે તાત્કાલિક રાહત મેળવવા માટે ફક્ત આટલું કરો વાંચવા અહી ક્લિક કરો

શરીરમાં યુરીક એસીડ વધવાથી થાય છે ઘુટણમાં દુખાવાની સમસ્યા

રાત્રે સારી ઊંઘ માટેની કેટલીક ટિપ્સ અપનાવ

રાત્રે સૂતા પહેલા લવિંગ ખાવાથી થાય છે અનેકગણા ફાયદા વાંચવા અહીં ક્લિક કરો

આ પણ વાંચો : ૯૦ દિવસ સુધી નિયમિત ખાલી પેટે રસ પીવાથી કોલેસ્ટ્રોલ ઘટી જશે વાંચવા અહીં ક્લિક

૦ દિવસમાં ૩ કિલો વજન ઓછું કરવા રોજ સવારે ઊઠીને એક કપ આ સૂપ પીવો

શરીરમાં યુરીક એસીડ વધવાથી થાય છે ઘુટણમાં દુખાવાની સમસ્યા

આ પણ વાંચો: અઢળક સમસ્યાને જડમૂળથી દૂર કરે છે ચીકુ વાંચવા અહી ક્લિક કરો

પેટની ચરબી દૂર કરવા ખાવ પપૈયા અને મરચા વાંચવા અહી ક્લિક કરો

બાળકો માટે ઉત્તમ ઔષધ અતીવીષની કળી, કયારેય ડોક્ટર પાસે નહી જાવુ પડે વાંચવા અહી ક્લિક કરો

શરીરમાં યુરીક એસીડ વધવાથી થાય છે ઘુટણમાં દુખાવાની સમસ્યા વાંચવા અહી ક્લિક કરો

અમૃત સમાન આ ફળ જળમુળમાંથી નાબૂદ કરશે આ રોગ વાંચવા અહી ક્લિક કરો

આ પણ વાંચો:

RELATED ARTICLE

લાકડાના કબાટનું ખાનું જામ થઇ ખુલતું ન હોય તો અપનાવો આ ટીપ્સ

નાના બાળકને પેટમાં દુખાવાથી રાહત આપવા અપનાવો આ ટીપ્સ

એલ્યુમિનિયમના વાસણમાંથી કાળાશ દૂર કરવા અપનાવો આ ટિપ્સ

કપડાં પર લાગેલ મહેંદીના ડાઘા દૂર કરવા અપનાવો આ ટીપ્સ

પાકી કેરી વધુ ખવાઇ ગઇ હોય અને પેટમાં ડબડબો થતો હોય અને મૂંઝારો થતો હોય આ આર્ટીકલ વાચો

કફ વિકાર અને હેડકી થી છુટકારો પામવા વાંચવા અહી ક્લિક કરો

ઉનાળામાં તમારી ત્વચાને ચમકીલી બનાવવા માટે વાંચવા અહી ક્લિક કરો

ગળું ખરાબ થઇ ગયું હોય કે બોલવામાં તકલીફ થતી હોય વાંચવા અહી ક્લિક કરો

કોઈ જાતના એસેન્સ વગર ઘરે કુદરતી ફૂડ કલર બનાવવા માટેની ટીપ્સ વાંચવા અહી ક્લિક કરો

જો તમને મુસાફરી દરમિયાન ઉલટી થતી હોય કે પછી કોઈ કારણ સર ઉલટી થાય ત્યારે તાત્કાલિક રાહત મેળવવા માટે ફક્ત આટલું કરો વાંચવા અહી ક્લિક કરો

શરીરમાં યુરીક એસીડ વધવાથી થાય છે ઘુટણમાં દુખાવાની સમસ્યા

રાત્રે સારી ઊંઘ માટેની કેટલીક ટિપ્સ અપનાવ

રાત્રે સૂતા પહેલા લવિંગ ખાવાથી થાય છે અનેકગણા ફાયદા વાંચવા અહીં ક્લિક કરો

આ પણ વાંચો : ૯૦ દિવસ સુધી નિયમિત ખાલી પેટે રસ પીવાથી કોલેસ્ટ્રોલ ઘટી જશે વાંચવા અહીં ક્લિક

૦ દિવસમાં ૩ કિલો વજન ઓછું કરવા રોજ સવારે ઊઠીને એક કપ આ સૂપ પીવો

શરીરમાં યુરીક એસીડ વધવાથી થાય છે ઘુટણમાં દુખાવાની સમસ્યા

આ પણ વાંચો: અઢળક સમસ્યાને જડમૂળથી દૂર કરે છે ચીકુ વાંચવા અહી ક્લિક કરો

પેટની ચરબી દૂર કરવા ખાવ પપૈયા અને મરચા વાંચવા અહી ક્લિક કરો

બાળકો માટે ઉત્તમ ઔષધ અતીવીષની કળી, કયારેય ડોક્ટર પાસે નહી જાવુ પડે વાંચવા અહી ક્લિક કરો

શરીરમાં યુરીક એસીડ વધવાથી થાય છે ઘુટણમાં દુખાવાની સમસ્યા વાંચવા અહી ક્લિક કરો

અમૃત સમાન આ ફળ જળમુળમાંથી નાબૂદ કરશે આ રોગ વાંચવા અહી ક્લિક કરો

શેમ્પૂ – મેકઅપનો ઉપયોગ કરો છો તો ચેતી જજો રસાયણોથી US માં દર વર્ષે એક લાખ મોત થાય છે વાંચવા અહી ક્લિક કરો

અતિ ઉપિયોગી અને તંદુરસ્તી માટે ખુબ ઉત્તમ આ સરગવાના પાન નો પાઉડર વાંચવા અહી ક્લિક કરો

આ ફળ અને શાકભાજી ખાવાનું શરુ કરો ક્યારેય હિમોગ્લોબીન ઘટશે નહિ વાંચવા અહી ક્લિક કરો

શેમ્પૂ – મેકઅપનો ઉપયોગ કરો છો તો ચેતી જજો રસાયણોથી US માં દર વર્ષે એક લાખ મોત થાય છે વાંચવા અહી ક્લિક કરો

અતિ ઉપિયોગી અને તંદુરસ્તી માટે ખુબ ઉત્તમ આ સરગવાના પાન નો પાઉડર વાંચવા અહી ક્લિક કરો

આ ફળ અને શાકભાજી ખાવાનું શરુ કરો ક્યારેય હિમોગ્લોબીન ઘટશે નહિ વાંચવા અહી ક્લિક કરો

જ્યારે સૂકી પીપર પિત્તકારક છે . રાસાયણિક દૃષ્ટિએ પીપરમાં ૧ % સુગંધિત તેલ , પાઈપરીન – ૪-૫ % , પિપલાર્ટિન , પિપલાસ્ટિરોલ અને સિસેમિન નામનાં ક્ષારીય તત્ત્વો સાથે સ્ટાર્ચ , ગુંદર , ચરબી વગેરે પણ રહેલાં હોય છે …….ઉપયોગો આયુર્વેદના પંડિત ભાવમિશ્ન વિવિધ દ્રવ્યો સાથે પ્રયોજવાથી પીપર કયા રોગમાં લાભકારક છે તેની રજૂઆત કરી છે .

જેમ કે , મધની સાથે પીપરનું સેવન કરવામાં આવે તો તે કફ અને મેદનો નાશ કરે છે , શ્વાસ – દમ , ઉધરસ અને તાવને મટાડે છે , બુદ્ધિ અને વીર્યને વધારે છે . રોગપ્રતિકારક શક્તિ વધારે છે તેમજ જઠરાગ્નિને પ્રદીપ્ત કરે છે . ફેફસાંને લગતા વાઇરલ રોગોથી બચવા મધ સાથે પીપરનો ઉપયોગ હિતકારી છે . જીર્ણ તાવ હોય અને અગ્નિમાંદ્ય હોય તો ગોળની સાથે પીપરનું સેવન ઉત્તમ પરિણામ આપે છે .

ગોળની સાથે લીધેલી પીપર અજીર્ણ , અરુચિ , દમ , ઉધરસ , હૃદયના રોગ , રક્તાલ્પતા અને પેટના કૃમિને દૂર કરે છે . ગોળ સાથે પીપરના સેવનમાં પીપરનાં ચૂર્ણ કરતાં ગોળ બમણો લેવો જોઈએ . નાનાં બાળકોમાં વાઇરલ ઈન્ફશનનો ખતરો વધારો રહે છે . તેમને જોતજોતામાં ખાંસી , સસણી , વરાધ , શરદી , તાવ વગેરે થઈ આવે છે . એમના માટે અહીં એક ઔષધ ઉપચાર જણાવું છું . પીપર , કાયફળ , કાકડાસીંગી અને પુષ્કરમૂળ- આ ચારેય ઔષધોનું ચૂર્ણ સરખા વજને લાવી તેમાં જરૂર પ્રમાણે મધ મેળવીને ચ્યવનપ્રાશ જેવું અવલેહ – ચાટણ બનાવી લેવું .

નાનાં બાળકોને થોડું થોડું આ ઔષધ દિવસમાં ત્રણથી ચાર વાર ચટાડવું . વયસ્ક વ્યક્તિઓએ અડધી – અડધી ચમચી લેવું . ઉત્તમ પરિણામ મળશે . આ તદ્દન નિર્દોષ ઔષધ છે . પ્રત્યેક પરિવારે તે બનાવી રાખવા જેવું છે . પીપર કફના રોગોનું અદ્ભુત ઔષધ છે . તે ફેફસાં અને હૃદયને બળ આપનાર તથા કફને બહાર કાઢનાર છે . પ્રસૂતિ પછીના તાવમાં , સંધિવામાં , અત્યાધિક મેદમાં , રાંઝણ ( સાયટિકા ) માં , શરદીના તાવ વગેરેમાં મધ સાથે પીપરનું સેવન હિતકારી છે

હરસવાળાએ ગોળ સાથે પીપરનું સેવન કરવું . આયુર્વેદનાં અનેક ઔષધોમાં પીપર મુખ્ય ઔષધીના રૂપમાં પ્રયોજાય છે . જેમ કે , પિપ્પલ્યાસવ , સિતોપલાદિ ચૂર્ણ , બાલચાતુર્ભેદ્ર ચૂર્ણ , પિપ્પલાદિ લોહ , પિપ્પલી રસાયન વગેરે . આ ઔષધો નિષ્ણાત વૈદ્યની સલાહ અનુસાર પ્રયોજવાં વધુ હિતકારી છે .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here