તમામ પ્રકારના આંખના રોગો માટે આ છે અસરકારક આયુર્વેદિક ઉપાય

આંખોની ફૂસી માંથી રાહત મેળવવા માટે અપનાવો આ ઘરગથ્થુ ઉપચાર તાજા દુબને વાટીને ચપટી ગોળીઓ બનાવી લો. તે આંખો ઉપર મુકવાથી ઠંડક મળે છે અને દુ:ખાવો દુર થાય છે. દેશી ગાયનું ઘી આંખમાં કાજળની જેમ લગાવો. મેથી દાણાને વાટીને આંખોની નીચે લગાવવાથી કાળા ઘેર દુર થાય છે. અનંતમૂળના મૂળને ઘસીને આંખોમાં લગાવવાથી આંખોની ફૂલી કપાઈ … Read more

High BPની મોંઘી દવા લેવા કરતા અપનાવો આ થેરાપી

High BP : કારણો : -નળીઓમાં કોલેસ્ટ્રોલની જમાવટએ High BP નું મુખ્ય કારલ છે . લોહીની નળીની સ્થિતિસ્થાપકતા નાબુદ થવી અને લોહીની નળીઓ કડક થવી , જયારે લોહીનો માર્ગ સાંકડો થાય ત્યારે શરીરના અવયવોને લોહી પહોંચાડવા માટે દયનું દબાણ વધારવું પડે છે . લોહી વહેડાવવામાં લોહીની નળીની સ્થિતિસ્થાપકતા પણ અગત્યનો ભાગ ભજવે છે . ઉપાયો … Read more

રાત્રે સૂતા પહેલા બે લવિંગ ચાવવાના 7 જબરદસ્ત ફાયદા જાણી લો

સૂતા પહેલા ખાવ 2 લવિંગ અને પછી જુઓ ચમત્કાર ફાયદા 2 લવિંગ ગ્રહણ કરવાથી અનેક ફાયદા થાય છે આ ફાયદા બીમારી કંઈ છે તેના પર આધારિત છે. આપણ કિચનમાં એવા અનેક મસાલા છે જેનો પ્રયોગ આપણે સ્વાસ્થ્ય પરેશાનીને ઠીક કરવા માટે કરીએ છીએ. હળદર તેનુ સૌથી મોટુ ઉદાહરણ છે. પોતાના એંટીસેપ્ટીક ગુણને કારણે આ ઘા … Read more

મીઠાનું પાણી કોરોના સામે રક્ષણ આપવાની સાથે સાથે અનેક નાની બીમારીઓમા છે અકસીર

મીઠાનું પાણી કોરોના વાયરસ સામે રક્ષણ આપવાની સાથે સાથે 1 અનેક નાની બીમારીઓમા છે અકસીર આજે જોઇએ આપણે મીઠાના પાણીથી કેવા કેવા ફાયદા થાય છે.શરદી , ઉધરસથી બચવા માટે સામાન્ય રીતે આપણે મીઠાવાળા પાણીના કોગળા કરતા હોઇએ છીએ પણ આ પ્રયોગ કોરોના વાયરસથી પણ બચાવી શકે છે . એડિનબર્ગ યુવિર્સિટીના રિસર્ચરોએ એક અભ્યાસ પછી આ … Read more

જુવારના સ્વાસ્થ્યવર્ધક ગુણો આજના દિવસે અચુક વાચજો અને શેર કરજો

એક વર્ષથી પણ વધારે સમયથી કોરોના માનવીને હેરાન કરી રહ્યો છે. સતત ઘરમાં જ રહીને હવે તો પ્રત્યેક વ્યક્તિ કંટાળી છે. પ્રત્યેક ઘરમાં એક વાત તો ચર્ચાતી જોવા અચૂક મળે છે. ક્યાં સુધી … હજી ક્યાં સુધી ઘરમાં રહેવાનું ! સાવચેતીના પગલાં ભરીને કોરોનાના પ્રકોપથી બચવાનું. માન્યું કે વેક્સિન આવી ગઈ છે. તેમ છતાં પ્રાથમિક … Read more

ઘરે બનાવો ક્રિસ્પી પેપર ઢોસા

ઘરે બનાવો ક્રિસ્પી પેપર ઢોસા ક્રિસ્પી પેપર ઢોસા એક એવી વાનગી છે , જે આજે ૬ ક્ષિણ ભારતથી આખી દુનિયામાં – સુપરસ્ટારની જેમ પ્રખ્યાત થઇ ગયા છે . નામ પ્રમાણે જ આ ઢોસા ગોલ્ડન બ્રાઉન , કરકરા અને એટલા પાતળા બને છે કે એક મોટો ઢોસો એક કે બે ચમચા ખીરા વડે બનાવી શકાય . … Read more

પાંચ મિનીટ નિકાલો અને જરુર વાચો શરીર તંદુરસ્ત રાખવા માટે આગળ જરુર મોકલજો

કેટલીક હેલ્થ ટિપ્સ વજન વધારવું છે? તો રાતના સૂતી વખતે હુંફાળા દૂધમાં એક ચમચી મધ ભેળવીને પીઓ.અપચો અજીર્ણ થયો હોય ત્યારે લીંબુ અને આદુનો રસ સરખે ભાગે લઈ તેમાં ચપટી સિંધવ મીઠું ભેળવી તેમાં પાણી શરબત બનાવી દિવસમાં ત્રણ ચાર વખત પીવું. કાચા પૌંઆ ખાઈને ઉપરથી પાણી ન પીવાથી માથાનો દુઃખાવો મટે છે.ત્રણ અંજીરને પલાડી … Read more

ઉનાળામાં કાચી કેરી ખાવાના ફાયદા

કાચી કેરી ખાવાના ફાયદાઃ અત્યારના સમયમાં એસિડિટી એક સામાન્ય સમસ્યા થઇ ગઇ છે . આ સમસ્યાનું સમાધાન કાચી કેરી છે . ઉનાળામાં આપણને તાપ જેટલો આકરો લાગે તેટલી જ કેરીઓ ખાવી ગમે છે . તે પછી કાચી હોય કે પાકી કેરી ખાવાની મઝા જ કંઇક અદભૂત છે . પાકી કેરીની સાથે કાચી કેરી પણ , … Read more

શું તમે જાણો છો પેઈનકિલર પીવાથી તાત્કાલીક દુઃખાવો દુર કેમ થાય છે ?

શું તમે જાણો છો કે પેઈનકિલર કઈ રીતે દુઃખાવો દુર કરે છે ? સૌથી પહેલા આપણે એ જાણીએ કે દુઃખાવો એટલે શું દુઃખાવો એ નાની મોટી ઇજા ના કારણે ઉદભવતું લક્ષણ છે . આપણે આ વાત ને એક ઉદાહરણ દ્વારા સમજીએ , જયારે આપણને ઘૂંટણ માં દુઃખાવો થાય છે ત્યારે આપણા શરીર માં ( Nerve … Read more

શરદી, તાવ, પથરી, ધાધર, કેન્સર અને બીજા 100 થી વધુ રોગો ના ઉપચાર માટે આ એક ઔષધી

ગળો – જેના સેવનથી અમૃતત્વ , અમરત્વ , રોગરહિતપણું પ્રાપ્ત થાય છે તેવી અમૃતા . લીમડાના વૃક્ષ ઉપર ચડેલી ગળો , રેસીપી , અમૃત સમાન છે . ગળો સ્વાદમાં તીખી , કડવી છે , પચવામાં મીઠી છે , બધી જ ધાતુઓ વધારનાર છે , ગુણમાં ગરમ છે , હલકી છે , ભૂખ લગાડનાર , બળ … Read more