Home 2022 September

Monthly Archives: September 2022

કડવા લીમડાનો પાનનાં રસના પાંચ - છ ટીપાં દૂધમાં ભેળવી પીવાથી વારંવાર થતી ઉલટીઓ બંધ થઈ જાય છે , કડવા લીમડાના રસમાં પાંચ - છ ટીપાં દૂધ અને પાણી સાથે મેળવીને પીવાથી અકાળે ધૂંધળી થતી આંખોની દૃષ્ટિ સુધરે છે . સરગવાની સીંગનાં પાંદડાને વાટી ઘા પર લગાડવાથી જુનો જખમ પણ રૂઝાઈ જાય છે . સરગવાના પાનનો રસ માથામાં લગાડવાથી ખોડાનો નાશ...
દરેલ લોકોને લાલ મરચાની સીઝન આવે ત્યારે તજે તાજું  મરચાનું અથાણું બનાવીને ખાતા હોય છે પરંતુ તમારે સીઝન વગર મરચાનું અથાણું બનાવીને ખાવું હોય તો આ રીતે આખા મરચાનું અથાણું બનાવીને સ્ટોર કરી રાખો તો ચાલો આજે આપણે આખા ભરેલા મરચાનું અથાણું બનાવવાની રેસીપી જાણીશું. અથાણું બનાવવા જરૂરી સામગ્રી: 250 ગ્રામ લાલ મરચા 4 ચમચા રાઈ ના કુરિયા ૧ ચમચો મેથી ના કુરિયા ૧ ચમચો વરીયાળી 10-15 આખા.મરીદાણા ૨ચમચા આમચૂર પાઉડર 1...
આજનું વનસ્પતિ વિશેષ ફળ છે નોની આ ફળ વધુમાં વધુ રોગો માટે અમૃત સમાન માનવામાં આવે છે આ ફળનું સેવન ૧૦૦ થી વધુ રોગોનો નાશ કરે છે આ ઔસધી ફળ, શ્વાસના રોગ, અસ્થમા, લોહી શુધ્ધિ, યુરીક એસિડ જેવા ૧૦૦થી વધુ રોગો માટે અમૃત સમાન છે આ ફળ , પ્રાકૃતિક ઔષધીનો ભંડાર માનવામાં આવે છે. નોની ફળમાં vitamin A, Vitamin B, Vitsmin...
rise એટલે કે ભાત એ ભોજન નો  સૌથી મહત્વ નો ઘટક છે. ભાત નો આપણા રોજ ના આહારમાં  સમાવેશ કરીએ છીએ. રાઇસ થી અલગ અલગ ઘણી બધી વાનગીઓ બનતી હોય છે. ભાત ખુબ હેલ્થી ફૂડ પણ મનવામાં આવે છે તો આવો જાણીએ રાઈસ માંથી બનતી અલગ અલગ રેસીપી વિષે જેવીકે, પુલાવ, બિરયાની, ફ્રાંઇડ રાઈસ, દાળ ફ્રાય વગેરે પુલાવ બનાવવા માટે...
બ્લેન્ડરની  ધાર તેજ કરવા માટે ઈંડાના છોતરાને મિક્સરમાં દળવાથી બ્લેડની ધાર તેજ થશે આમ તમારે બ્લેન્ડરની ધાર બજારમાં નહિ કરાવી પડે. વાસણના તળિયે વાનગી બળીને ચોટી ગઈ હોય તો ગભરાશો નહીં . વાસણમાં મીઠાનું પાણી ભરી થોડા કલાક રહેવા દો . ધીમા તાપે ગરમ કરો. ચોટેલી વાનગી સરળતાથી છૂટી પડી જશે, જો તમે જમ્યા પછી અપચો રહેતો હોય તો એક...
ખીલની સમસ્યાથી છૂટકારો પામવા ૨૫ ગ્રામ અજમામાં ૨૦ ગ્રામ દહીં નાખી વાટી લેવું . રાતે સૂતી વખતે ચહેરા પર લેપ લગાડી દેવો , સવારે હુંફાળા પાણીથી ધોઈ નાખવો . આ પ્રયોગ નિયમિત કરવાથી ખીલમાં  અવશ્ય ફાયદો થશે . પગે કણી પડી હોય તો દરરોજ હૂંફાળા પાણીમાં એક ચમચી બેકિંગ સોડા મિક્સ કરીને એમાં પગ ડુબાડી રાખો . એ પછી...
જો તમે ટામેટાની છાલ કાઠવા માંગતા હોય તો આ ઉપાય જરૂર કરજો ટામેટાંની માત્ર છાલ કાઢવી હોય તો એની ઉપર ખૂબ ગરમ પાણી રેડવાથી છાલ નીકળી જશે. જો તમારી ઘરે લાકડાના ફર્નીચરમાં જીવ જંતુ થઇ જતા હોય તો આ કામની ટીપ્સ જરૂર અજમાવજો  લીંબુની છાલ તડકામાં સૂકવીને લાકડાના કબાટમાં મૂકી રાખવાથી જીવજંતુ નહીં થાય , કાચના વાસણમાં ડાઘ પડ્યા હોય...
આપને સૌર મંદિરમાં મૂર્તિ ચાંદી-પીતળ અને તાંબાની રાખતા હોય છી આ ભગવાનની મૂર્તિ સમય જતા કાળી પડી જાય છે તેમજ આપણે સૌ પીતળ કે તાંબાના લોટા પણ વાપરતા હોય છીએ તો આ ચાંદી-પીતળ અને તાંબાના વાસણ ચમકાવવા માટે  સરળ ટિપ્સ અહીં જણાવામાં આવી છે. આમલીના ઉપયોગથી ચાંદી-પીતળ અને તાંબાના વાસણ તેમજ ભગવાનની મૂર્તિ કેવી રીતે સાફ કરશો:આમલી મોટા ભાગે દરેક...
દરેક ઘરમાં નિયમ હોય છે રસોઈ માપીને બનાવવા છતાં રસોઈ વધે છે અને ઘણી વખતે  ઘરમા આપણે ગમે તેટલું માપીને રસોઇ બનાવીએ અમે છતા રસોઇ  વધતી નથી  આવામાં અનેક લોકો ભુખ્યા મરે છે જેમને રાંધેલુ ધાન મળતુ નથી. તો શું આવું ના બને એ માટે આપણે રસોઈ વધારે બનાવીને ફેકી દેવી જોઈએ?  તો આપણે રસોઇ ફેંકી દેવાય ? એવું...
દરરોજ  દૂધમાં ખજૂર પલાળીને ખાવાથી થાય છે ગજબના ફાયદા જે દરેક લોકો નહિ જાણતા હોય ખજૂર એક એવું ડ્રાય ફ્રુટ છે કે જેમાં ફેનોલીક્સ અને કેરોટેનોઈડ્સ તેમજ એન્ટીઓક્સીડન્ટ્સ ભરપુર માત્રામાં રહેલા છે આ સાથે ખજુરમાં લોહતત્વ,  પોટેશિયમ, સેલેનિયમ, મેગ્નેશિયમ, કોપર, વિટામીન બી-કોમ્પ્લેક્સ, VITAMIN -B, FIBRE,  PROTEIN તેમજ તાત્કાલિક ઊર્જા આપતા ફ્રુકટોઝ અને ગ્લુકોઝ પણ પુષ્કળ પ્રમાણમાં હોય  છે. બીજી તરફ...