ઉપયોગમાં આવે તેવી મહિલા માટેની કિચન ટીપ્સ | રસોઈ ટિપ્સ | rasoi tips | kitchen tips

0

લોટમાં જીવાત(ઘનેડા) થઇ ગયા હોય તો | ચોખાને ઘનેડાથી બચાવવા માટે | લસણને ઝડપથી ફોલવા માટે | ઘરમાં રહેલા ડુંગળી બટાકા અંકુરિત થઈ જતા હોય તો | મિક્ચર જાર માંથી સરળતાથી ચિકાસ કાઠવા માટે |

જ્યારે પણ લોટ ભરો, અંદર જૂનો લોટ ના હોય એ વાત નું ધ્યાન રાખો, જૂનો લોટ હોય તો એને અલગ કાઢી લેવો, અને લોટ ભરો ત્યારે એને એકદમ દાબી ને ભરો કડછી કે ચમચા થી પ્રેસ કરતા જાવ જેથી લોટ માં રહેલી એર બહાર નીકળી જાય અને લોટ બગડે નહિ. ઘઉં ના લોટ ના ડબ્બા માં તળિયા માં , વચ્ચે અને ઉપર તમાલપત્ર મૂકવાથી જીવાત નહિ થાય

જો લોટ ઘરે જ દળતા હોવ તો તે દળવાનો અને પછી ભરવાનો ડબ્બો દર વખતે ધોઈ સાફ કરીને તડકે તપાવવો જરૂરી છે. જો લોટ બહાર દળાવતા હોવ તો બની શકે કે ત્યાં રાખેલા અનાજમાંથી ધનેરું ચડી ગયું હોય.

ચોખાને દિવેલ વાળા કરીને સાચવી રાખી શકાય છે. ચોખાને વધારે સમય સુધી રાખવાથી તેમાં ધનેડા પડી જાય છે જો તમે ચોખામાં જીવાત થતી અટકાવવા માંગતા હોય તો ચોખામાં લવિંગ રાખી શકો છો તેમજ ચોખા સાથે કડવા લીમડાના પણ સુકવણી કરીને રાખવાથી ચોખામાં જીવાત થતી નથી. તેમજ અનાજ લાંબા સમય સુધી સાચવવા માટે અનાજ સ્ટોર કરતી વખતે અનાજમાં ભેજ ન લાગે તેનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે

લસણ ઝડપથી ફોલાઈ જશે : લસણ ફોલવાનો બધાને કંટાળો આવતો હોય છે જેના નખ નાના હોય તેનાથી લસણ ફોલવું ખુબ મુશ્કેલી ભરેલું હોય છે આમ લસણને ઝડપથી ફોલવા માટે લસણની કળીને ગરમ પાણીમાં થોડી વાર સુધી બોળી રાખીને લસણ ફોલવાથી લસણ ઝડપથી ફોલાઈ જશે

આ પણ વાંચો:

RELATED ARTICLE

આયુર્વેદની ૧૫ થી વધુ ઉપયોગી ઔષધથી થતા ફાયદા વિષે જાણો અને શેર કરવાનું ભૂલશો નહિ વાંચવા અહી ક્લિક કરો

દવા લેવા છતાં ઉધરસ મટતી નથી તો આ દેશી ઉપચાર જરૂર કરજો વાંચવા અહિ ક્લિક કરો

કેન્સરને હમેશા માટે દુર રાખવા આટલું જરૂર કરો આટલી કાળજી રાખશો તો કેન્સર થશે નહિ વાંચવા અહિ ક્લિક કરો

રોગી પોતે સૌથી સારો ડોકટર બનીac શકે છે વાંચવા અહિ ક્લિક કરો

આ રીતે હળદરની પેસ્ટ ચહેરા પર લગાવી જુઓ ચહેરો નીખરી ઉઠશે વાંચવા અહિ ક્લિક કરો

વિટામીનની ગોળી સલાહ વગર લેવાથી થાય છે આ ભયંકર બીમારી વાંચવા અહિ ક્લિક કરો

લાકડાના કબાટનું ખાનું જામ થઇ ખુલતું ન હોય તો અપનાવો આ ટીપ્સ

નાના બાળકને પેટમાં દુખાવાથી રાહત આપવા અપનાવો આ ટીપ્સ

એલ્યુમિનિયમના વાસણમાંથી કાળાશ દૂર કરવા અપનાવો આ ટિપ્સ

કપડાં પર લાગેલ મહેંદીના ડાઘા દૂર કરવા અપનાવો આ ટીપ્સ

પાકી કેરી વધુ ખવાઇ ગઇ હોય અને પેટમાં ડબડબો થતો હોય અને મૂંઝારો થતો હોય આ આર્ટીકલ વાચો

કફ વિકાર અને હેડકી થી છુટકારો પામવા વાંચવા અહી ક્લિક કરો

ઉનાળામાં તમારી ત્વચાને ચમકીલી બનાવવા માટે વાંચવા અહી ક્લિક કરો

ગળું ખરાબ થઇ ગયું હોય કે બોલવામાં તકલીફ થતી હોય વાંચવા અહી ક્લિક કરો

કોઈ જાતના એસેન્સ વગર ઘરે કુદરતી ફૂડ કલર બનાવવા માટેની ટીપ્સ વાંચવા અહી ક્લિક કરો

જો તમને મુસાફરી દરમિયાન ઉલટી થતી હોય કે પછી કોઈ કારણ સર ઉલટી થાય ત્યારે તાત્કાલિક રાહત મેળવવા માટે ફક્ત આટલું કરો વાંચવા અહી ક્લિક કરો

શરીરમાં યુરીક એસીડ વધવાથી થાય છે ઘુટણમાં દુખાવાની સમસ્યા

રાત્રે સારી ઊંઘ માટેની કેટલીક ટિપ્સ અપનાવ

રાત્રે સૂતા પહેલા લવિંગ ખાવાથી થાય છે અનેકગણા ફાયદા વાંચવા અહીં ક્લિક કરો

આ પણ વાંચો : ૯૦ દિવસ સુધી નિયમિત ખાલી પેટે રસ પીવાથી કોલેસ્ટ્રોલ ઘટી જશે વાંચવા અહીં ક્લિક

૦ દિવસમાં ૩ કિલો વજન ઓછું કરવા રોજ સવારે ઊઠીને એક કપ આ સૂપ પીવો

શરીરમાં યુરીક એસીડ વધવાથી થાય છે ઘુટણમાં દુખાવાની સમસ્યા

આ પણ વાંચો: અઢળક સમસ્યાને જડમૂળથી દૂર કરે છે ચીકુ વાંચવા અહી ક્લિક કરો

પેટની ચરબી દૂર કરવા ખાવ પપૈયા અને મરચા વાંચવા અહી ક્લિક કરો

બાળકો માટે ઉત્તમ ઔષધ અતીવીષની કળી, કયારેય ડોક્ટર પાસે નહી જાવુ પડે વાંચવા અહી ક્લિક કરો

શરીરમાં યુરીક એસીડ વધવાથી થાય છે ઘુટણમાં દુખાવાની સમસ્યા વાંચવા અહી ક્લિક કરો

અમૃત સમાન આ ફળ જળમુળમાંથી નાબૂદ કરશે આ રોગ વાંચવા અહી ક્લિક કરો

શેમ્પૂ – મેકઅપનો ઉપયોગ કરો છો તો ચેતી જજો રસાયણોથી US માં દર વર્ષે એક લાખ મોત થાય છે વાંચવા અહી ક્લિક કરો

અતિ ઉપિયોગી અને તંદુરસ્તી માટે ખુબ ઉત્તમ આ સરગવાના પાન નો પાઉડર વાંચવા અહી ક્લિક કરો

આ ફળ અને શાકભાજી ખાવાનું શરુ કરો ક્યારેય હિમોગ્લોબીન ઘટશે નહિ વાંચવા અહી ક્લિક કરો

મિક્ચર જાર માંથી ચિકાસ કાઠવા માટે : મિક્ચર ઝારનું ખાનું સાફ કરતી વખતે ખાનામાંથી બ્લેડ લાગી જવાની બીક લાગે છે આથી મિક્ચર ઝારમાં થયેલ ચિકાસ દુર કરવી મુશ્કેલ બની જાય છે અને જો સરખી રીતે ખાનું સાફ કરવામાં ન આવે તો તમે પીસેલ ખોરાક ખાનામાં જમા થાય છે અને ખાનું બગડવાના ચાન્સ વધી જાય છે આમ મિક્ચર જારનું ખાનું સરસ સાફ કરવા માટે મિક્ચર જારનો ઉપયોગ કરો ત્યારે ડીસ વોશિંગ લીક્વીડ ખાનામાં ભરીને ચલાવો એટલે ખાનું સરસ સાફ થઇ જશે

ઘરમાં રહેલા ડુંગળી બટાકા અંકુરિત થઈ જતા હોય તો અપનાવો આ ટીપ્સ બટાકાને અંકુરિત થતા બચાવવા માટે બટાકાને કાગળ અથવા સુત્રવ કાપડમાં રાખો . હવા ઉજાસમાં રાખો તેમજ ફળની ટોપલી થઈ બટાકા ને દુર રાખો. તેમજ ડુંગળી અને બટાકાને એક સાથે ન રાખવા જોઈએ. ભેજવાળી જગ્યા પર રાખવાથી પણ અંકુરિત થવાના ચાન્સ વધી જાય છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here