હસુદાદા એ સમજાવ્યુ કેન્સર થવાના કારણો અને બચવા માટેની ખાસ દેશી ઔષધો વીશે

કેન્સર ફૂલ પાંચ પ્રકારના છે. જેમાંથી ત્રણ પ્રકાર અસાધ્ય ગણાય છે.કેન્સર થવાના મનાતા કારણો ભેળસેળ વાળો, રંગ રસાયણ વાળો, વાસી,અને ભારે ખોરાક ખાવાથી,તમાકુના વ્યસનથી,મંદાગ્નિ થવાથી,અને વધારે પડતી એન્ટી બાયોટી ક દવાના સેવનથી કેન્સર થાય છે. ઝેરી કેન્સર ઝડપથી પ્રસરી જીવલેણ નીવડે છે.

ભારતમાં અત્યારે કેન્સરનું પ્રમાણ દર એક લાખની વસ્તીએ ૭૦-૯૦નું ગણવામાં આવે છે. દર વર્ષે કેન્સરનાં નવાં ૮ લાખ દર્દીઓ જોવા મળે છે, ઉપરાંત ૨૪ લાખ જૂનાં દર્દીઓ છે. ૪૮ % પુરૂષોમાં અને ૨૦ % સ્ત્રીઓમાં થતા કેન્સરનું મુખ્ય કારણ તમાકુનું સેવન (બીડી-સિગારેટ, ગુટખા, પાન મસાલા, છીંકણી) છે. આપણા દેશમાં પુરૂષો તથા સ્ત્રીઓ બંને જાતિઓમાં મોં અને ગળાનું કેન્સર, સ્ત્રીઓમાં સ્તન અને ગર્ભાશયના મુખનું કેન્સર વધુ પ્રમાણમાં જોવા મળે છે. આ ત્રણેય પ્રકારના કેન્સરનું પ્રમાણ કુલ કેન્સરના ૫૦ % થી વધુ જોવા મળે છે. આ ત્રણ પ્રકારના કેન્સર,

૧.       જાત તપાસ દ્વારા જલદીથી શોધી શકાય છે.

૨.       તેનું વહેલું નિદાન થઇ શકે છે.

૩.       શરૂઆતના તબક્કામાં નિદાન થાય તો આ પ્રકારનાં કેન્સર સંપૂર્ણપણે મટાડી શકાય છે.

કેન્સરના લક્ષણોઃ

૧.       લાંબા સમયથી ન રૂઝાતું ચાંદુ

૨.       સ્તનમાં ગાંઠ/સ્તનની ડીંટડીમાંથી લોહી પડવું.

૩.       યોનિમાંથી દુર્ગંધવાળુ પ્રવાહી પડવું.

૪.       લાંબો સમય અવાજ બેસી જવો.

૫.       ખોરાક-પાણી ગળવામાં પડતી તકલીફ.

૬.       લાંબા સમયની ખાંસીના પ્રકારમાં ફેરફાર.

૭.       શરીરમાં કોઇપણ ભાગમાં ગાંઠ હોવી.

૮.       ઝાડા પેશાબની હાજતમાં અસામાન્ય ફેરફાર.

૯.       શરીરના કોઇપણ ભાગમાંથી અસામાન્યપણે લોહી પડવું.

૧૦.     તલ કે મસાના કદમાં અસામાન્ય ફેરફાર

ઉપરોક્ત લક્ષણો આમ તો સામાન્ય બીમારીમાં પણ જોવા મળે છે. પણ જો ટૂંક સમયમાં અને સામાન્ય દવાની સારવારથી ઉપરોક્ત લક્ષણો દૂર ના થાય તો તેના તરફ ધ્યાન આપીને તેની તરત, ડોક્ટરી તપાસ, નિદાન તેમજ સારવાર કરાવવી જોઇએ.

કેન્સરના દર્દીએ મીઠું,દહીં, તલ,અડ ડ,ગોળ,બરફ,સેકરીન, દૂધના દ્રવ્યો,શેરડીના દ્રવ્યો,વેજિટેબલ ઘી, જડ પદાર્થો,વધુ પ્રમાણમાં ખારું, ખાટું, તીખું,વગેરે ન ખાવું જોઈએ.

ઘર ગ થુ ઔષધોમાં હળદર, સરગવો, ગુગળ,શિલજીત, રગત રોહીડો, લીમડો, વાય વરણો ,દ્રાક્ષ,વગેરે તેમાં અસરકારક છે. તેનું સવોત્તમ ઔષધ તો કાંચનાર અને ગુગળ ગણાય છે. બજારુ ઔષધોમાં કાંચનાર ગુગળ,વરુનાડિકવાથ,રોહિત્કાસવ,હીરક ભસ્મ, પથ્યાદી ક્વાથ,વગેરે તેના અસર કારક ઔષધો છે.શરૂઆતમાં સાઘ્ય અર્બુદમાં તેનો નિયમિત ઉપયોગ થયો હોયતો પરિણામ મળ્યા વિના રહેતું નથી. અર્બુદ ( કેન્સર ) ની ગાંઠ ઉપર કાંચનાર ગુગળ અને રસવંતી વાટી ને લેપ કરવો અથવા કઠ( ઉપલટ ) ચૂર્ણ અને તમાલપત્ર ચૂર્ણને વડના દૂધમાં મેળવી ઠંડો કે ગરમ લેપ કરવો.નિષ્ણાંત વૈદ્યની દેખરેખ નીચે લંઘન,રકતમોક્ષણ,વિરેચન,અને અન્ય પંચ કર્મની ક્રિયા પણ કરાવવી સારી.કેવળ લીલી દ્રાક્ષ નાં રસ ઉપર રહેવાથી પણ કેન્સર મટે છે.

અને કીડામારી નાં સ્વરસનું સેવન કરવાથી પણ કેન્સર માં સારો ફાયદો થાય છે

આ પણ વાંચો

આ પણ વાંચો:

RELATED ARTICLE

લાકડાના કબાટનું ખાનું જામ થઇ ખુલતું ન હોય તો અપનાવો આ ટીપ્સ

નાના બાળકને પેટમાં દુખાવાથી રાહત આપવા અપનાવો આ ટીપ્સ

એલ્યુમિનિયમના વાસણમાંથી કાળાશ દૂર કરવા અપનાવો આ ટિપ્સ

કપડાં પર લાગેલ મહેંદીના ડાઘા દૂર કરવા અપનાવો આ ટીપ્સ

પાકી કેરી વધુ ખવાઇ ગઇ હોય અને પેટમાં ડબડબો થતો હોય અને મૂંઝારો થતો હોય આ આર્ટીકલ વાચો

કફ વિકાર અને હેડકી થી છુટકારો પામવા વાંચવા અહી ક્લિક કરો

ઉનાળામાં તમારી ત્વચાને ચમકીલી બનાવવા માટે વાંચવા અહી ક્લિક કરો

ગળું ખરાબ થઇ ગયું હોય કે બોલવામાં તકલીફ થતી હોય વાંચવા અહી ક્લિક કરો

કોઈ જાતના એસેન્સ વગર ઘરે કુદરતી ફૂડ કલર બનાવવા માટેની ટીપ્સ વાંચવા અહી ક્લિક કરો

જો તમને મુસાફરી દરમિયાન ઉલટી થતી હોય કે પછી કોઈ કારણ સર ઉલટી થાય ત્યારે તાત્કાલિક રાહત મેળવવા માટે ફક્ત આટલું કરો વાંચવા અહી ક્લિક કરો

શરીરમાં યુરીક એસીડ વધવાથી થાય છે ઘુટણમાં દુખાવાની સમસ્યા

રાત્રે સારી ઊંઘ માટેની કેટલીક ટિપ્સ અપનાવ

રાત્રે સૂતા પહેલા લવિંગ ખાવાથી થાય છે અનેકગણા ફાયદા વાંચવા અહીં ક્લિક કરો

આ પણ વાંચો : ૯૦ દિવસ સુધી નિયમિત ખાલી પેટે રસ પીવાથી કોલેસ્ટ્રોલ ઘટી જશે વાંચવા અહીં ક્લિક

૦ દિવસમાં ૩ કિલો વજન ઓછું કરવા રોજ સવારે ઊઠીને એક કપ આ સૂપ પીવો

શરીરમાં યુરીક એસીડ વધવાથી થાય છે ઘુટણમાં દુખાવાની સમસ્યા

આ પણ વાંચો: અઢળક સમસ્યાને જડમૂળથી દૂર કરે છે ચીકુ વાંચવા અહી ક્લિક કરો

પેટની ચરબી દૂર કરવા ખાવ પપૈયા અને મરચા વાંચવા અહી ક્લિક કરો

બાળકો માટે ઉત્તમ ઔષધ અતીવીષની કળી, કયારેય ડોક્ટર પાસે નહી જાવુ પડે વાંચવા અહી ક્લિક કરો

શરીરમાં યુરીક એસીડ વધવાથી થાય છે ઘુટણમાં દુખાવાની સમસ્યા વાંચવા અહી ક્લિક કરો

અમૃત સમાન આ ફળ જળમુળમાંથી નાબૂદ કરશે આ રોગ વાંચવા અહી ક્લિક કરો

શેમ્પૂ – મેકઅપનો ઉપયોગ કરો છો તો ચેતી જજો રસાયણોથી US માં દર વર્ષે એક લાખ મોત થાય છે વાંચવા અહી ક્લિક કરો

અતિ ઉપિયોગી અને તંદુરસ્તી માટે ખુબ ઉત્તમ આ સરગવાના પાન નો પાઉડર વાંચવા અહી ક્લિક કરો

આ ફળ અને શાકભાજી ખાવાનું શરુ કરો ક્યારેય હિમોગ્લોબીન ઘટશે નહિ વાંચવા અહી ક્લિક કરો

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,869FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles

buety tips

તમારા પગને મુલાયમ અને સુંદર બનાવવા ઘરે કરો આ મફતમાં ઉપચાર કોઈ મોંઘી ક્રીમ વગર

દરેક મહિલાને સુંદર દેખાવું ખુબ જ ગમે છે દરેક મહિલાઓ ચહેરો સુંદર કરવા માટે અનેક ઉપાયો કરે છે પરંતુ તમે ક્યારેય તમારા પગ સુંદર...

ચોમાસામાં કપડા ઘોયા પછી પણ કપડામાંથી દુર્ગંધ આવે છે તો અપનાવો આ ટીપ્સ

ચોમાસાની ઋતુ શરુ થાય એટલે  મોટેભાગે ભેજને કારણે કપડામાંથી વાસ આવવા લાગે  છે. ઘણી વાર તો કપડા પર સફેદ દાગ પણ પડી જાય છે...

thanda pina

ઉનાળાની સીઝનમા ઘરે બનાવો મેંગો આઈસક્રીમ- મેળવો ગરમીથી છુટકારો

સામગ્રી-મેંગો આઈસક્રીમ- -2 થી 3 વાટકી તાજો બનાવેલો કેરીનો રસ -1/2 વાટકી ખાંડ -1 વાટકી દૂધ -1/2 વાટકી ફ્રેશ મલાઇ -1/4 પા વાટકી મિલ્ક પાવડર...

ઉનાળાની સિઝનમાં બનાવો કેસર પીસ્તા આઈસ્ક્રીમ અને સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ

ઉનાળાની સિઝનમાં બનાવો કેસર પીસ્તા આઈસ્ક્રીમ બનાવવા માટે જરૂરી સામગ્રી: ૫૦૦ મી.લી દૂધ ૧ કપ દૂધની મલાઈ ૧૦૦ ગ્રામ કેસર પિસ્તા આઇસક્રીમ પાઉડર ૧...

masala

આ મસાલાની માત્ર ૧ ચમચી શાકમાં નાખી દો, બધા આંગળીઓ ચાટતા રહી જશે

દરેક મહિલાને દરોજ નવા નવા શાક બનાવવાની ખુબ માથાકૂટ રહેતી હોય છે જો તમે ઘરે બનાવેલ શાકમાં આ ઘરે બનાવેલ મસાલો ઉમેરી દેશો તો...

મસાલામાં થતી ભેળસેળ ઓળખવા માટેની સાચી ટીપ્સ | ઘરે બેઠા ઓળખો અસલી છે કે નકલી

ખોરાકનું નામ: ઘઉં, બાજરા તથા બીજા અનાજ | આખુ વર્ષ અનાજ કે કઠોળ ઝડપથી બગડે નહિ એ માટે સ્ટોરેજ કરવાની રીત ભેળસેળ કારાતુ તત્વ: અરગોટ...