ધાધર કે શરીર પર કોઈ પણ જગ્યા એ આવતી ખંજવાળ તરત જ મટાડવા માટેનો પ્રયોગ આ દાદાએ જણાવ્યો

કેમ છો મિત્રો આજે આ ઝાલ્પી જમાનામાં બહારના ખોરાક ખ્વાના લીધે શરીરમાં ચામડીના અનેક રોગો થવા લાગ્યા છે જે ચામડીનો એક એવો રોગ જે એકવાર થાય પછી તે દુર કરવો ખુબ અઘરો બની જાય છે એ છે દાદર જેની દેશી ભાષામાં ધાધર કહે છે

જે લોકોને એકવાર ધાધર થાય પછી તે અલગ અલગ દવા પીવાથી નથી મટતી મટી ગયા પછી પણ પછી થાય છે તો ધાધર કે શરીર પર કોઈ પણ જગ્યા એ આવતી ખંજવાળ તરત જ મટાડવા માટેનો પ્રયોગ આ દાદાએ જે આ રીતે તમારે ઘરે પ્રયોગ કરવાનો છે

પ્રયોગ 1: વાવડીંગના બીજ , કુવાડીયોના બીજ , હળદર, સિંધાલુણ, સરસવ આ બધા ઔષધો સરખા ભાગે લેવા અને લીંબુના રસમાં બરાબર વાટી લેવા. આ મિશ્રણને તમને શરીરમાં જે ભાગના ખંજવાળ આવતી હોય તે ભાગમાં લગાવી દેવું જો આ મલમ લગાવતી વખતે ખંજવાળ આવતી હોય તો ખંજવાળતા ખંજવાળતા મલમ લગાવવાથી વધારે ફાયદો કરે છે કારણકે ખંજવાળવાથી જે જીવનું હશે તે જીવાણું નો નાશ થાય છે અને ભીંગડા વાળીને નીકળી જાય છે

આ પ્રયોગ ત્યાં સુધી કરવાનો છે જ્યાં સુધી સંપૂર્ણ ધાધર મટી ન જાય. બને તો દિવસમાં 2વખત આ મલમ લગાવવો

પ્રયોગ 2: એક ધાધર મટાડવા માટેનો બીજો પણ પ્રયોગ છે આ પ્રયોગ જો સહન થાય તો કરવો આ પ્રયોગમાં લસણની કળીને વાટી લેવી અને તેનો રસ ધાધર પર લગાવવો અથવા પેસ્ટ પણ તમે ધાધર પર લગાવી શકો છો આ મિશ્રણને તમને શરીરમાં જે ભાગના ખંજવાળ આવતી હોય તે ભાગમાં લગાવી દેવું જો આ મલમ લગાવતી વખતે ખંજવાળ આવતી હોય તો ખંજવાળતા ખંજવાળતા મલમ લગાવવાથી વધારે ફાયદો કરે છે કારણકે ખંજવાળવાથી જે જીવનું હશે તે જીવાણું નો નાશ થાય છે અને ભીંગડા વાળીને નીકળી જાય છે. આ પ્રયોગ ત્યાં સુધી કરવાનો છે જ્યાં સુધી સંપૂર્ણ ધાધર મટી ન જાય

સવારે ઉઠીને તરત જ કરો આ કામ આખો દિવસ થાક નહિ લાગે : અહીંયા ક્લિક કરો

આ બધા ઓસડીયા તમને કારીયાનાની દુકાને થઈ આસાનીથી મળી જશે. આખા શરીરમાં જો ખંજવાળ આવતી હોય તો લીમડાના પાણીથી નાહવું જોઈએ કોઈ પણ પ્રયોગ કરતા નીરસ ન થવું જોઈએ આપને આ દેશી પ્રયોગ કરવાથી થોડી ધાધર મટતા વાર લાગે છે પરતું તે જડમૂળથી નીકળી જાય છે જે દવા થઈ મતે છે એના કરતા વધારે અસર કરે છે જો તમે દવા લેશો તો ખુબ ખર્ચો થશે અને મટી ગયા પછી વારંવાર થાય છે આમ આ દેશી પ્રાયો એકવખત જ કરવો પડે છે

આ પણ વાંચો: કફ વિકાર અને હેડકી થી છુટકારો પામવા વાંચવા અહી ક્લિક કરો

ઉનાળામાં તમારી ત્વચાને ચમકીલી બનાવવા માટે વાંચવા અહી ક્લિક કરો

ગળું ખરાબ થઇ ગયું હોય કે બોલવામાં તકલીફ થતી હોય વાંચવા અહી ક્લિક કરો

કોઈ જાતના એસેન્સ વગર ઘરે કુદરતી ફૂડ કલર બનાવવા માટેની ટીપ્સ વાંચવા અહી ક્લિક કરો

જો તમને મુસાફરી દરમિયાન ઉલટી થતી હોય કે પછી કોઈ કારણ સર ઉલટી થાય ત્યારે તાત્કાલિક રાહત મેળવવા માટે ફક્ત આટલું કરો વાંચવા અહી ક્લિક કરો

શરીરમાં યુરીક એસીડ વધવાથી થાય છે ઘુટણમાં દુખાવાની સમસ્યા

રાત્રે સારી ઊંઘ માટેની કેટલીક ટિપ્સ અપનાવો

આદું, તુલસી અને ગોળના પ્રયોગથી એક જ અઠવાડિયામાં સ્ટેન્ટ અને બાયપાસની નોબત દૂર કરવાની ખેતસીભાઈએ સમજાવી આસાન રીત વધુ વાંચવા અહી ક્લિક કરો

હસુદાદા જણાવે છે દરેક રોગની માત્ર એક જ દવા છે આ ચૂર્ણ : અહીંયા ક્લિક કરો

વર્ષો પહેલા આપણા દાદીમા અજમાવતા આ ઘરેલું નુશખા : અહીંયા ક્લિક કરો

સવારે ઉઠીને તરત જ કરો આ કામ આખો દિવસ થાક નહિ લાગે : અહીંયા ક્લિક કરો

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,870FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles

buety tips

આ ૧ વસ્તુથી ત્વચા પર ખીલના ડાઘ-ધબ્બા ગાયબ થશે

આજના જમાના માં કોને સુંદર દેખાવું નથી ગમતું  પછી ભલે ને મહિલા હોય કે પુરુષ દરેક વ્યક્તિને પોતાનો ચહેરો સુંદર દેખાય એ માટે ખુબ...

તમારા પગને મુલાયમ અને સુંદર બનાવવા ઘરે કરો આ મફતમાં ઉપચાર કોઈ મોંઘી ક્રીમ વગર

દરેક મહિલાને સુંદર દેખાવું ખુબ જ ગમે છે દરેક મહિલાઓ ચહેરો સુંદર કરવા માટે અનેક ઉપાયો કરે છે પરંતુ તમે ક્યારેય તમારા પગ સુંદર...

thanda pina

રજવાડી લસ્સી ઘરે કેવી રીતે બનાવશો જાણી લો બનાવવાની રીત?

દહીં એ સૌથી પ્રથમ પૌષ્ટિક આહાર છે. રોજ જમવા માં દહીં તો અચૂક સામેલ કરવું જ જોઈ એ. દહીં માંથી એક બહુ જ સરસ...

ઉનાળાની સીઝનમા ઘરે બનાવો મેંગો આઈસક્રીમ- મેળવો ગરમીથી છુટકારો

સામગ્રી-મેંગો આઈસક્રીમ- -2 થી 3 વાટકી તાજો બનાવેલો કેરીનો રસ -1/2 વાટકી ખાંડ -1 વાટકી દૂધ -1/2 વાટકી ફ્રેશ મલાઇ -1/4 પા વાટકી મિલ્ક પાવડર...

masala

આ મસાલાની માત્ર ૧ ચમચી શાકમાં નાખી દો, બધા આંગળીઓ ચાટતા રહી જશે

દરેક મહિલાને દરોજ નવા નવા શાક બનાવવાની ખુબ માથાકૂટ રહેતી હોય છે જો તમે ઘરે બનાવેલ શાકમાં આ ઘરે બનાવેલ મસાલો ઉમેરી દેશો તો...

મસાલામાં થતી ભેળસેળ ઓળખવા માટેની સાચી ટીપ્સ | ઘરે બેઠા ઓળખો અસલી છે કે નકલી

ખોરાકનું નામ: ઘઉં, બાજરા તથા બીજા અનાજ | આખુ વર્ષ અનાજ કે કઠોળ ઝડપથી બગડે નહિ એ માટે સ્ટોરેજ કરવાની રીત ભેળસેળ કારાતુ તત્વ: અરગોટ...